સુરતઃરાજ્ય વીમા નિગમની કચેરીનો મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. લાંચીયા મેનેજર પાલને કોર્ટએ બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય કોની કોની પાસે લાંચ માંગી છે અને તેની સાથે અન્ય કોઈ ઓફિસર કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
Related Posts
આવતીકાલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
આવતીકાલે ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રજોગ સંબોધન કરશે
*રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા*
*રાધનપુમાં રેડક્રોસ રથનું થયું આગમન, રેડ ક્રોસ સ્થાપના દિનની ઉજવણીમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા* પાટણ. એઆર. એબીએનએસ: પાટણ જીલ્લાના રાધનપુર…
*સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અંગ્રેજી ભવનમાં પૂર્વ વડા ડો.કમલ મહેતા સાથે વિદ્યાર્થી વચ્ચે બોલાચાલી*
રાજકોટ-જીગ્નેશ ચાવડાએ જણાવ્યું હતું કે, મારા Ph.D રજીસ્ટ્રેશનમાં તા.25-5-2019 નાખી છે. જ્યારે હકીકતમાં આ રજીસ્ટ્રેશન 22-1-2020ના રોજ થયું હોય અને…
