સુરતઃરાજ્ય વીમા નિગમની કચેરીનો મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. લાંચીયા મેનેજર પાલને કોર્ટએ બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય કોની કોની પાસે લાંચ માંગી છે અને તેની સાથે અન્ય કોઈ ઓફિસર કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
Related Posts
*ઋષિકેશઃ 31માં વાર્ષિક આંતરરાષ્ટ્રીય યોગ મહોત્સવનો પ્રારંભ*
ઋષિકેશ પરમાર્થ નિકેતનના પ્રાંગણમાં યોગનાં વિવિધ આસાનો સાથે સૂર્યોદય થયો. વિશ્વના 56થી વધુ દેશોથી આવેલા યોગ જિજ્ઞાસુઓએ પ્રાતઃ કાળે વિખ્યાત…
ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહી છે 900 બેડ હોસ્પિટલ
Breking ગુજરાત યુનિવર્સિટીના કન્વેનશન હોલમાં તૈયાર થઈ રહી છે 900 બેડ હોસ્પિટલ 900 બેડ હોસ્પિટલમાં કોલેજના 20 પ્રોફેસર અને આચાર્યો…
ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન
ટીવી જગતના જાણીતા અભિનેતા અને બિગ બોસ વિનર સિદ્ધાર્થ શુક્લાનું નિધન40 વર્ષીય અભિનેતાનું હાર્ટ એટેકના કારણે થયું નિધનસિદ્ધાર્થ શુક્લાના નિધનથી…
