સુરતઃરાજ્ય વીમા નિગમની કચેરીનો મેનેજર વિરેન્દ્રસિંધ ઉમરાવસિંધ પાલ 20 હજારની લાંચમાં એસીબીના હાથે પકડાયો હતો. એસીબીએ તેની ધરપકડ કરી બુધવારે તેને કોર્ટમાં રજૂ કર્યો હતો. લાંચીયા મેનેજર પાલને કોર્ટએ બે દિવસના પોલીસ રિમાન્ડ આપ્યા હતા. રિમાન્ડ દરમિયાન અન્ય કોની કોની પાસે લાંચ માંગી છે અને તેની સાથે અન્ય કોઈ ઓફિસર કે કર્મચારીની સંડોવણી છે કે કેમ તેની તપાસ કરવામાં આવશે.
Related Posts
બાબરા તાલુકાના લુણકી ગામે થી બે શખ્શો ને ગેરકાયદે સર વન્યજીવ સસલા નો શિકાર કરતા હોય જેને ઝડપી કાયદેસર કાર્યવાહી…
અમદાવાદ શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત
અમદાવાદ શહેર ના Ctm વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત, રિક્ષાચાલક એ બે લોકો ને અડફેટે લીધા રીક્ષાચાલક અકસ્માત બાદ ફરાર, બે લોકો…
મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે.
નર્મદા જિલ્લામાં મતદાનના આગલે દિવસે તમામ મતદાન મથકો સેનીટાઇઝ્ડ કરાશે. તમામ મતદાન મથકો ખાતે મતદારો માટે સેનીટાઇઝર, માસ્ક, હેન્ડગ્લોઝ અને…
