Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા

સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો…

*વકીલોએ કર્યો CAA અને NRC નો વિરોધ ઉગ્ર આંદોલનની આપી ચીમકી*

અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં…

બ્રોડવે બિલ્ડર ગૃપને ત્યાં આવકવેરા વિભાગનું સર્ચ ઓપરેશન

વડોદરામાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવે ગૃપમાં કરેલા રોકાણની માહિતીના પગલે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું…

*નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ સસ્પેન્ડ*

અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ.…

મહાશિવરાત્રીમાં સોમનાથ મંદિરે 42 કલાક દર્શન થશે

મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42…

*50 હજાર દૂધ ઉત્પાદકો માટે માઠા સમાચાર, ડેરીએ પ્રતિ કિલો ફેટે 20 રૂપિયાનો કર્યો ઘટાડો*

રાજકોટ ડેરીમાં દૂધ આપતા પશુ પાલકો માટે માઠા સમાચાર છે. ડેરી દ્વારા પ્રતિ કિલો ફેટે 20 રૂપિયા ઘટાડવામાં આવ્યા છે.…

મહારાષ્ટ્રના નવાપુર પાસે લક્ઝરી બસનો અકસ્માત 1નો મોત

સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ…

*રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી સાયકલ યાત્રા 300 ગામડા અને 5 રાજ્યોમાંથી પસાર થશે*

ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત…