વડોદરામાં કેટલાક બિલ્ડરો અને ઉદ્યોગપતિઓ દ્વારા બ્રોડવે ગૃપમાં કરેલા રોકાણની માહિતીના પગલે આવકવેરા વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આવકવેરા વિભાગ દ્વારા હાથ ધરાયેલા સર્ચ ઓપરેશનના પગલે બિલ્ડર લોબી અને ઉદ્યોગકારોમાં ફફડાટ ફેલાઇ ગયો છે
Related Posts
અમદાવાદ સિવિલ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૩૦૮ વ્યક્તિઓને કોરોનાની રસી આપી સુરક્ષિત કરાયા
સિવિલ મેડિસીટી સ્થિત યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના કોરોના રસીકરણ કેન્દ્રમાં ૧૨૮ વ્યક્તિઓએ કોરોના સામેની સુરક્ષા આપતી રસી મેળવી. અમદાવાદ: એશિયાની…
*📌MLA ચૈતર વસાવા નાં 3 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા જ્યુશિયલ કસ્ટડીમાં મોકલાયા*
*📌MLA ચૈતર વસાવા નાં 3 દિવસનાં રિમાન્ડ પૂર્ણ થતા જ્યુશિયલ કસ્ટડીમાં મોકલાયા* પોલીસે વધુ 10 દિવસનાં રિમાન્ડની કરી હતી…
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવત
અમદાવાદમાં હત્યાનો સિલસિલો યથાવતજમાલપુર માં ધોળા દિવસે હત્યાનો બનાવજમાલપુર વૈશભા પાસે યુવકની હત્યા
