અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
નર્મદામાં કોલ્ડવેવ,ગામડામાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું. રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયા.
નર્મદામાં કોલ્ડવેવ,ગામડામાં ફરી વળેલી કાતિલ ઠંડીનું મોજું. રાજપીપળા અને દેડિયાપાડામાં ખેત મજુરોને શિયાળામાં ઠંડી થી બચવા સ્વેટર વિતરણ કરાયા. રાજપીપળા…
હિન્દુ દેવતાનું અપમાન કરતી તાંડવ વેબ સિરીઝ બાદ મોદી સરકાર એક્શનમાં…
હિન્દુ દેવતાનું અપમાન કરતી તાંડવ વેબ સિરીઝ બાદ મોદી સરકાર એક્શનમાં… OTT પ્લેટફોર્મને હવે બાનમાં લેવાશે… તેના નિયમન માટે વિસ્તૃત…
ધોરણ-10 (SSC) પરીક્ષા 2026નું પરિણામ વિદ્યાર્થીઓ માટે ખાસ સુવિધા રૂપે WhatsApp દ્વારા પણ પરિણામ મેળવવાની વ્યવસ્થા કરવામાં આવી
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા ધોરણ-10 (SSC) પરીક્ષા 2026નું પરિણામ આવતીકાલે એટલે કે 6 મેના રોજ…
