અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે જિલ્લાના મહિલા અગ્રણી શ્રીમતી ભારતીબેન તડવીની ઉપસ્થિતિમાં “આત્મનિર્ભર મહિલા શક્તિ સંવાદ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ…
*એકતાનગર ખાતે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો ભવ્ય પ્રારંભ*
*એકતાનગર ખાતે યોજાઇ રહેલા ૧૫ માં વાર્ષિક અધિવેશનનો ભવ્ય પ્રારંભ* એકતાનગર, સંજીવ રાજપૂત: એકતાનગર ખાતે એડવેન્ચર ટૂર ઓપરેટર એસોસિએશન ઓફ…
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ
રાજ્યની સૌથી મોટી સાબરમતી જેલમાં કોરોના વિસ્ફોટ સાબરમતિ જેલમાં 24 કલાકમાં 35 કેદીઓ કોરોના પોઝિટિવ કુલ 55 કેદીઓને સારવાર અર્થે…
