અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની શુભેચ્છા સાથે લાઇવ ગઝલ.
વિશ્વભરમાં ગઝલને એક નવું રૂપ આપનાર,યુવાઓમાં ગઝલ પુરનાર,અઢળક ગઝલ જેમણે આપણને આપી છે તેવા ગઝલકાર પંકજ ઉધાસ સાહેબને જન્મ દિવસની…
નર્મદા બ્રેકિંગ : નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાનો નાના કાકડીઆંબા ડેમ ચાલુ વર્ષે પહેલી વાર છલકાયો (ઓવરફલો)
આજે નાના કાકડીઆંબા ડેમ ૧૮૭.૭૧ મીટરની પૂર્ણ સપાટી વટાવીને ૧૮૭.૭૩ મીટરે સપાટી નોંધાઈ આજની સ્થિતિએ નાના કાકડીઆંબા ડેમ ૨ સે.મી.…
*ઈન્ડિયા ક્રાઈમ મિરર ન્યૂઝ …આદિત્યનાથ બ્લાસ્ટ* *like/share/Subscribe*
