અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નાં સમયમાં ફેરફાર કરાયો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રોજેકશન મેપિંગ શો (લેસર શો)નાં સમયમાં ફેરફાર કરાયો. – રાત્રીનાં ૮.૦૦ કલાકે પ્રોજેકશન મેપિંગ શો (લેસર…
દુબઇ અને જર્મનીથી આવેલ પ્રવાસીઓને રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા
નર્મદા જિલ્લામાં અગાઉના અન્ય પાંચ વ્યક્તિઓ મળી કુલ સાત વ્યક્તિઓ ને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા આયુર્વેદિક કોલેજની બોયઝ –ગર્લ્સ હોસ્ટેલ…
સીએમની ઉપસ્થિતિમાં અમદાવાદ શહેર સમસ્ત વાલ્મીકી સમાજ દ્વારા ૧૨૫ મીટર સાડી સાબરમતી માતાને અર્પણ કરાઈ જીએનએ અમદાવાદ: ભારતીય જનતા…
