અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ*
*એમ્બ્યુલન્સની લાઇન્સ અને સિવિલ હોસ્પિટલોની કાર્યક્ષમતા વચ્ચે કોઇ જ પરસ્પર નાતો નથી:-એડિસનલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.રજનીશ પટેલ* …… રાજ્યની તમામ સિવિલ હોસ્પિટલ્સ…
દેશ માં જ્યારે આવી ઈમરજન્સી ની સ્થિતિ હોય ત્યારે આ બઉ મોટો ગુનો છે ગ્રાહકે કરેલી દુકાનદાર વિરુધ્ધ ની ફરિયાદ સીધા કન્ટ્રોલ ને જાણ કરો *ટોલ્ફ્રી નંબર1800114000*
ગામ માં ભાવવધારો થઈ રહ્યો છે લોકો પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવી રહ્યા છે શાકભાજી થી માંડી ને મોટા ભાગ ની…
*સુરત ૮ મહિનાની બાળકીને પિતાએ જ પછાડી મારી નાંખી*
લોકડાઉન વચ્ચે સુરત વિપરીત પરિણામનો કિસ્સો બાળકી રડતી હોવાના લીધે ઉંઘ બગડતા ઉશ્કેરાયેલ પિતાનું ક્રૂરતાભર્યુ કૃત્ય વિસ્તારમાં ભારે અરેરાટી, પિતાની…
