અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
વડોદરા મકરપુરા GIDCમાં આગની ઘટના
બ્રેકિંગ ન્યૂઝ: 15 ફાયર ફાઇટરે કરી બચાવ કામગીરી અગરબત્તી બનાવતી કંપનીમાં આગ ઘટનાને પગલે મેજર કોલ જાહેર કરાયો
લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા માત્ર 03કેસ
બ્રેકીંગ નર્મદા : આજે નર્મદામાં વધુ કોરોના વિસ્ફોટ આજે કુલ-23 પોઝિટિવ કેસ નોંધાયા જોકે લોકડાઉંનને લીધે રાજપીપલા મા કેસો ઘટ્યા…
◼️ગાંધીધામમાં મીઠાના નામે ૨.૩૬કરોડની ઠગાઈ… નમક ટ્રાન્સપોર્ટેશનના નામે ચુનો ચોપડાયો… મધ્યપ્રદેશની ટ્રાન્સપોર્ટ પેઢી દ્વારા વિશ્વાસઘાત … #ICMNEWS #news #Newspaper
