અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
અમદાવાદ ના CTM એકસપેસઁ હાઈવે પાસે આવેલ હરિનગર સોસાયટી નજીક ની ઘટના
અમદાવાદ ના CTM એકસપેસઁ હાઈવે પાસે આવેલ હરિનગર સોસાયટી નજીક ની ઘટના ગેસ પાઈપલાઈન લીકેજીસ થતા અને તે પસરતા વિસ્તાર…
અમદાવાદ વાડજમાં પીએસઆઈએ મહિલા સાથે છેડતીનો મામલો.
પોલીસ પ્રજાનો રક્ષણ કરવા માટે છે પોલીસ ભક્ષક બને એ યોગ્ય નથી મહિલા આયોગે પોલીસ કમિશનર પાસે રિપોર્ટ માંગ્યો જરૂર…
રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ લેવાશે : શિક્ષણમંત્રી
કેન્દ્ર સરકારની ટાસ્કફોર્સ કમિટીની ભલામણો અનુસાર નિર્ણય લઈ રાજ્યમાં તમામ યુનિવર્સિટીઓ હસ્તકની કોલેજના વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષાઓ લેવાશે : શિક્ષણમંત્રીશ્રી…
