અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
સી.એન.આઈ. ગુજરાત ડાયોસીસ ડી -૧૭ દ્વારા આયોજિત”ઓનલાઇન ગ્લોબલ ક્રિસ્મસ સેલિબ્રેશન – ૨૦૨૦” નું આયોજન તા. ૨૪/૧૨/૨૦૨૦ થી ૦૧/૦૧/૨૦૨૧ સુધી કરેલ છે, જેમાં રાત્રે ૧૧ થી ૧૨ સુધી “ક્રિસ્મસ મીડ-નાઇટ સર્વિસ” નું આયોજન કરવામાં આવેલ છે.
🎄⛄🎄🎅🦌🤶 *સી. એન. આઈ. ગુજરાત ડાયોસીસ ડી -૧૭* દ્વારા આયોજિત *”ઓનલાઇન ગ્લોબલ ક્રિસ્મસ સેલિબ્રેશન – ૨૦૨૦”* નું આયોજન તા. *૨૪/૧૨/૨૦૨૦…
જુગાર રમતા 6 ઈસમો ઝડપાતાં તિલકવાડા પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
તિલકવાડા તાલુકાના બુજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાયા. રાજપીપળા,તા.17 તિલકવાડા તાલુકાના બૂંજેઠા ગામે જુગાર રમતા 6 ઈસમો ઝડપાતાં તિલકવાડા…
નર્મદા જિલ્લામાં ધોરણ- ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષાઓમાં ૨૪ કેન્દ્રો ખાતે કુલ-૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે
ધો.૧૦ અને ધો.૧૨ ની બોર્ડની પરીક્ષા તા.૨૮ મી માર્ચેથી તા.૧૨ મી એપ્રિલ સુધી યોજાશે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષપદે જિલ્લા સ્થાયી પરીક્ષા…
