અમદાવાદમાં સીએએ અને એનઆરસીનો વિરોધ કરવામાં આવ્યો. વકીલો દ્વારા ગાંધી આશ્રમ સુધી રેલી યોજીને વિરોધ કરવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં વકીલોએ રેલીમાં જોડાઈને વિરોધ નોંધાવ્યો હતો. વકીલોનું કહેવું છે કે બંધારણમાં લખ્યું છે કે ધર્મ સબંધિત કોઈ કાયદો ન બનવો જોઈએ. વકીલો દ્વારા વિરોધની સાથે એડવોકેટ એક્ટને લઇ કાયદો બનાવવાની માંગ કરી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી છે કે આગામી દિવસોમાં આ કાયદાના વિરોધમાં ગુજરાતના તમામ વકીલ રસ્તા પર વિરોધ કરશે
Related Posts
સુરતની પાલ ગામ સ્થિત શાળા ક્રમાંક 319 માં આનંદમેળાની ઉજવણી થઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત સંચાલિત ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા…

શ્રી રામ જન્મભુમી અયોધ્યામાં આજે પણ થયેલ ભૂમિ પૂજન ને અનુલક્ષીને ઇન્ડિયા ક્રાઈમ મિરરના વાંચકોએ મોકલેલ તસ્વીરો
શ્રી રામ જન્મભુમી અયોધ્યામાં આજે પણ થયેલ ભૂમિ પૂજન ને અનુલક્ષીને આજે સાંજે સમગ્ર ભારતમાં આઠ વાગે ઘરમાં જ રહીને…
અદાણીને FPOના સફળ થવાનો ભરોસો, સેબી, અન્ય નિયમન સંસ્થાઓ વેચવાલીની કરી રહી છે તપાસ સૌથી અમીર એશિયાઈ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના…