ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
વેફર્સ ને નમકીનના માર્કેટમાં સિંહફાળો ધરાવતી, લેય’સ અને અન્ય અનેક મલ્ટીનેશનલ બ્રાન્ડ્સને વરસોથી હંફાવતી આપણાં રાજકોટની બાલાજી વેફર્સ એન્ડ નમકીનના ઉદય, ઉદ્યમ અને ઉત્કૃષ્ટ ઉત્કર્ષની ગાથા સૌએ જાણવા જેવી છે.
ખાસ કરીને જે યુવાનોમાં નોકરીને બદલે પોતાનો જ કોઈ નાનો-મોટો બિઝનેસ કરવાની ધખના છે. એમણે આજે, શનિવાર 5મી ડિસેમ્બર 2020ના…
राजकोट माधापर चौराहे पर युवक पर फायरिंग की घटना
राजकोट माधापर चौराहे पर युवक पर फायरिंग की घटना। घायल युवक को अस्पताल भेजा गया।
લીંબડીથી ભાજપે કીરીટસિંહ રાણાને ટિકિટ આપી.
ભાજપે લીંબડીના ઉમેદવારનુ નામ જાહેર કર્યુ છે લીંબડીથી ભાજપે કીરીટસિંહ રાણાને ટિકિટ આપી. ભાજપે 8 ઉમેદવારોનું લિસ્ટ સ્પષ્ટ કર્યુ.છે લીમડી…
