ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
ગાંધીનગર કોબા કમલમ ખાતે આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાશે. .
જયરાજસિંહ પરમારના સમર્થકો પહોંચ્યા કમલમ ..કમલમ ખાતે તૈયારીઓ પુરજોશમાં ડીજેના તાલે અને ગાડીઓના કાફલા સાથે સમર્થકો પહોંચ્યા કમલમ.. મોટી સંખ્યામાં…
આજના ખાસ સમાચાર
🙏🇮🇳 સુપ્રભાત ભારત🇮🇳🙏▪️◼️ આજના ખાસ સમાચાર ◼️▪️ GNA દિલ્હી આજે રાત્રે પીએમ મોદી ઇટલી અને યુકેના પ્રવાસે જવા રવાના થશે.…
ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે જિલ્લા ભાજપ દ્વારા પીપળીયા ગામ ખાતે સેન્સ લેવામાં આવી
બ્રેકિંગ ધોરાજી ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીના સંદર્ભે જિલ્લા ભાજપ દ્વારા પીપળીયા ગામ ખાતે સેન્સ લેવામાં આવી રાજકોટ…
