ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
રાજપીપલા સહીત નર્મદામા ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ
રાજપીપલા સહીત નર્મદામા ગણેશ મહોત્સવનો રંગે ચંગે પ્રારંભ કોરોનાને લીધે બે વર્ષ વર્ષપછીગણેશ ઉત્સવ ઉજવવાની પરવાનગી મળતાં ગણેશ ભક્તો મા…
ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનું નર્મદા જિલ્લામાં આગમન
ભારતીય ફિલ્મ જગત-બોલિવૂડના જાણીતા અદાકાર અને સ્વાસ્થ્યપ્રેમી મિલિંદ સોમને મુંબઈના ઐતિહાસિક શિવાજી ચોકથી કેવડીયા-સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીની યોજેલી રાષ્ટ્રીય એકતા…
*ગાંધીનગર ખાતે માહિતી ખાતાના સેવા નિવૃત્ત અધિકારી કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ.*
*ગાંધીનગર ખાતે માહિતી ખાતાના સેવા નિવૃત્ત અધિકારી કર્મચારી મંડળની વાર્ષિક સાધારણ સભા સંપન્ન થઈ.* ગાંધીનગર – માહિતી ખાતાના સેવા નિવૃત્ત…
