ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાળભૈરવનું મંદિર બંધ
સાબરકાંઠા… ગુજરાતનું પ્રથમ શિખરબંધી કાળભૈરવનું મંદિર બંધ… ઈડર ના બોલુન્દ્રા ખાતે આવેલ છે કાળ ભૈરવ નુ મંદિર… ૧૦ મે થી…
*📍CAAના નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એલર્ટ પર*
*📍CAAના નોટિફિકેશનને ધ્યાનમાં રાખીને દિલ્હી પોલીસ એલર્ટ પર* કાયદો અને વ્યવસ્થા જાળવવી એ અમારી પ્રથમ પ્રાથમિકતા છે – દિલ્હી…
गांधीनगर 8 जुलाई को राष्ट्रपति पद के UPA उम्मीदवार यशवंत सिन्हा आएंगे गुजरात के दौरे पर।
