ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
*કોન બનેગા કરોડપતિના નામે ઠગાઈ કરતી ગેંગ ઝડપાઈ*
નવી દિલ્હીઃ દિગ્ગજ ફિલ્મ સ્ટાર અને બોલીવુડના મહાનાયક કહેવાતા અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ નામનો એક રિયાલીટી શો હોસ્ટ કરે…
શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃ
યુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી
શાહબુદ્દીનના પુત્રની સાઇબરમાં ફરિયાદઃયુ-ટ્યૂબ ચેનલ બનાવવાના બહાને પદ્મશ્રી શાહબુદ્દીન રાઠોડ સાથે છેતરપિંડી હાસ્ય કલાકાર શાહબુદ્દીન રાઠોડની મંજૂરી લઈ તેમના નામથી…
અમદાવાદના મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન ખાતે લાગી આગ.
અમદાવાદના મકરબા ટોરેન્ટ પાવર સ્ટેશન ખાતે લાગી આગ. ટોરેન્ટ પાવર સ્ટેશન ખાતે સામાન્ય આગ લાગી. ફાયર વિભાગ દ્વારા આગને ઝડપી…
