ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
*ભરૂચઃ ઝઘડિયા સ્થિત પેન્ટાફોસ કંપનીનાં પ્લાન્ટ પર વીજળી ત્રાકતા પ્લાન્ટમાં બની આગની ઘટના…*
અમદાવાદ ખતે GLSમાં મહિલા સશક્તિકરણ પર આંતરરાષ્ટ્રીય પરિષદનું કરાયું આયોજન. અભિનેત્રી રાજેશ્વરી સચદેવ રહી ઉપસ્થિત.મહિલાને કામના સ્થળે સ્વચ્છ બાથરૂમ મળવો જોઈએ : અભિનેત્રી રાજેશ્વરી સચદેવ
અમદાવાદ: જીએલએલ કેમ્પસ લૉ ગાર્ડન, અમદાવાદ ખાતે આયોજિત બે દિવસીય ‘મહિલા સશક્તિકરણ: માનવતાનું સશક્તિકરણ’ આ વિષય પર વીમેન્સ ઇન્ટરનેશનલ લીગ…
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ 24 ફેબ્રુઆરીએ ભારત આવશે
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત પ્રવાસની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ટ્રમ્પ આગામી 24…
