ભગતસિંહ ક્રાંતિ દળ દ્વારા સોમનાથથી દિલ્હી સાયકલ યાત્રા નીકળવામાં આવી. આ યાત્રા ધોરાજી ખાતે પહોચતા તમામ સાયકલ સવારોનું ભવ્ય સ્વાગત કરાવામાં આવ્યું. રન ફોર શહિદ ભગતસિંહ નામનો પ્રચાર કરતી આ સાયકલ યાત્રા 300 ગામડા, 42 તાલુકા, 19 જિલ્લા, અને 5 રાજ્યોમાંથી પસાર થઈને 23મી માર્ચે દિલ્હી પહોચશે.
Related Posts
બેકિંગ ન્યુઝ….INDIACRIMEMIRROR.COM
બેકિંગ ન્યુઝ…. 🔹હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી 🔹નવરાત્રી દરમિયાન રાજ્યમાં વરસાદ ખેલૈયાઓ માટે…
*લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ*
*લોકભવનમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરતા રિયર એડમિરલ શ્રીતનુ ગુરુ* ગાંધીનગર, સંજીવ રાજપૂત, એબીએનએસ: ફ્લૅગ ઓફિસર ગુજરાત, દમણ…
ઇટાલીના ડોક્ટરોએ આપી ચેતવણી.
ઇટાલીના ડોક્ટરોએ વિશ્વભરના લોકોને ચેતવણી આપી છે. તમારા પગરખાંને દરવાજાની આગળ ઉતારો. બહાર નીકળવા માટે પગરખાંની જોડીનો જ ઉપયોગ કરો.…
