મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. શિવપર્વનો પ્રારંભ તા. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે
Related Posts
અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટના મંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા તેનુ કરુણ મોત
અમદાવાદ ના ખોખરા અનુપમ સિનેમા સામે ના શરણમ-૬ ની ઘટનામંજીત યાદવ નામ ના ૩૦ વષઁ નો યુવક લીફટ મા ફસાતા…
અમદાવાદ એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે અમદાવાદ આવતી 2 ફ્લાઇટ રદ્દ, 5 ફ્લાઇટ લેટ, મુસાફરો થયા પરેશાન
અમદાવાદ એરપોર્ટ પર ટેક્નિકલ ખામીને કારણે અમદાવાદ આવતી 2 ફ્લાઇટ રદ્દ, 5 ફ્લાઇટ લેટ, મુસાફરો થયા પરેશાન
ભાજપે દિલ્હીમાં ઉતારેલા 40 સ્ટાર પ્રચારકો ધોળા હાથી સમાન સાબિત થયા
દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની કારમી હાર થયા બાદ હવે સૌથી મોટો મુદ્દો ભાજપના સ્ટાર પ્રચારકોનો નીકળી રહ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર…
