મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. શિવપર્વનો પ્રારંભ તા. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે
Related Posts
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના કલેકટરને આવેદન આપ્યું.
કેવડિયા ખાતે નર્મદા કોંગ્રેસે કોરોનાના વધતા કેસો સામે પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી તાત્કાલિક ધોરણે બંધ કરવા આવેદન સ્ટેચ્યુ ના…
9 ઓગસ્ટ બાદ ધો.6થી 8ના ઓફલાઈન વર્ગો શરૂ થઈ શકે
શિક્ષણમંત્રીએ કહ્યું ઓફલાઈન શિક્ષણ માટે રાજ્ય સરકાર નિર્ણય કરશે. અમદાવાદમાં એક કાર્યક્રમ બાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાનું નિવેદન 9 ઓગસ્ટ બાદ મળનારી…
“જો આર્મી પણ પોલીસ નું સન્માન જાળવે, તો આપણે પણ… સલામ પોલીસ જવાનોને.”
https://youtu.be/pMq1IxG7Sfo
