મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. શિવપર્વનો પ્રારંભ તા. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે
Related Posts
અમદાવાદ શહેર પોલીસ માટે મહત્વના સમાચાર…. ત્રણ પીઆઇ ની આંતરિક બદલી…
અમદાવાદ શહેર પોલીસ માટે મહત્વના સમાચાર…. ત્રણ પીઆઇ ની આંતરિક બદલી… સરદાર નગર પીઆઇ એચ બી પટેલ ને સ્પેશ્યલ બ્રાન્ચમાં…
આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર*
*આજના મુખ્ય સમાચારો વિસ્તારથી* *તા. 02/08/2020-રવિવાર* ** *રવિ ધનગાણી,મહેશ નાવાણી,અમિત મખીજા,કમલેશ જસવાણી.સહિત ૧૪ જુગારીઓ પકડાયા* વડોદરા હાઇવે પર વેમાલી ગામમાં…
*જામનગર પોલીસ કર્મીની પ્રમાણિકતા થઈ ઉજાગર. 20 હજારથી વધુ કિંમતનો પડી ગયેલ મોબાઈલ પરત કર્યો*
જામનગર: સામાન્ય રીતે પોલીસ નામ પડે એટલે તેમના પ્રત્યેનો તિરસ્કાર અને ભયનો ભાવ ચહેરા પર છવાઈ જાય. પરંતુ એ જ…
