મહાશિવરાત્રીને આડે થોડા દિવસોની વાર છે ત્યારે જૂનાગઢની સાથે સોમનાથમાં પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. શિવરાત્રી દરમિયાન મંદિર 42 કલાક સુધી ખુલ્લુ રહેશે અને ભક્તો મહાદેવના દર્શન કરી શકશે. ભોળાનાથના મહાપર્વ મહાશિવરાત્રી અંગે ભારતના બાર જ્યોર્તિલિંગમાંનું પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિર છે. શિવપર્વનો પ્રારંભ તા. 20 ફેબ્રુઆરીથી 23 ફેબ્રુઆરી સુધી સોમનાથ મહાદેવના સાંનિધ્યે અખિલ ભારતીય કલા સંસ્થા સંસ્કાર ભારતી ઉપક્રમે ત્રિ-દિવસીય રાષ્ટ્રીય લોકરંગ મહોત્સવ યોજાશે
Related Posts
ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ.
અમદાવાદમાંથી ઝડપાયું MD ડ્રગ્સ 25 લાખના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ ચિલોડાથી નરોડા આવી રહેલી બસમાંથી ઝડપાયુ ડ્રગ્સ ડ્રગ્સ પેડલરોએ…
મુંબઈ : બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી
મુંબઈ : બોમ્બ ધમકીના કોલથી રેલવે સ્ટેશન અને અમિતાભ બચ્ચનના બંગલા પર સુરક્ષા વધારવામાં આવી
સુરત ખાતે પ્રદેશ પ્રમુખ અને શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં ભાજપનો ખેસ ધારણ કરતા આપના કોર્પોરેટરો જીએનએ સુરત: ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની…
