સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી
Related Posts
❌ ખાસ ચેતવણી ❌*કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે ઓનલાઈન ડોનેશન માટે ફોન ચાલુ થયા છે, જેમાં આપની વિગત પૂછવામાં આવે છે…. અને આપનું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે*
❌ ખાસ ચેતવણી ❌* *હાલ કોરોના વાયરસ પીડિતો માટે રાહત ફંડ ના નામે સરકારી અધિકારી કે સંસ્થાઓ ના નામ થી…
*📌બનાસકાંઠા: ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ*
*📌બનાસકાંઠા: ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ* ધરણોધર ગામે જમીન બાબતે બે જૂથ વચ્ચે ધીંગાણું.
*અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા વર્ષે વર્લ્ડ રેકોર્ડની હેટ્રિક નોંધાવી*
*અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026માં એક સાથે બે નવા ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરીને ફ્લાવર શોએ સતત ત્રીજા…
