સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી
Related Posts
*રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. કેડેટ્સ સાથે પ્રેરણાત્મક સંવાદ*
*રાજભવન ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીનો પદયાત્રામાં જોડાઈ રહેલા એન.સી.સી. કેડેટ્સ સાથે પ્રેરણાત્મક સંવાદ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું…
આજે નર્મદામા કોરોના માત્ર 02કેસ પોઝિટિવ આવતા રાહત
આજે નર્મદામા કોરોના માત્ર 02કેસ પોઝિટિવ આવતા રાહત આજે સાજા થયેલ08 દર્દી સાજોથતા રજા અપાઈ પોઝિટિ કૂલ કેસ નો આંકડો…
રાજપીપળા સહીત નર્મદામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી
રાજપીપળા સહીત નર્મદામાં મહારાષ્ટ્રીયનોએ ગુડી પડવાના નવા વર્ષની ઉલ્લાસભેર ઉજવણી કરી. કોરોનામા નવા વસ્ત્રો પરિધાન કરીને મહારાષ્ટ્રીયન મહીલાઓએ ઘરેજ ગુડીપૂજન…
