સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી
Related Posts
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા…
રાજકોટમાં રૈયાધાર વિસ્તારમાં બોથળ પદાર્થ મારીને યુવાનની હત્યા… ભંગારનું કામ કરતા યુવાનની કોઈ કારણોસર હત્યા કરવામાં આવી.. વિનોદ વાઢીયા…
આપણા પૂર્વજો વાપરતા હતાં આ ઘરગથ્થુ ઇલાજ જે આપણે ભુલી જ ગયા…*- ડો. બલભદ્ર મહેતા.
●તાવ શરદી માં તુલસી, ●કાકડા માં હળદર, ●ઝાડા માં છાશ જીરું, ●ધાધર માં કુવાડીયો, ●હરસ મસા માં સુરણ, ●દાંત માં…
*સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો*
*સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ વિભાગના પુનર્વસન મહાનિર્દેશાલય દ્વારા રોજગાર મેળો યોજાયો* અમદાવાદ, સંજીવ રાજપૂત: સંરક્ષણ મંત્રાલયના ભૂતપૂર્વ સૈનિકો કલ્યાણ…
