સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી
Related Posts
સલાયના માછીમારોની થઈ જીત.. દસ્તાવેજ મુદ્દે ચાલતા વિવાદનો આવ્યો અંત…
સલાયના માછીમારોની થઈ જીત.. દસ્તાવેજ મુદ્દે ચાલતા વિવાદનો આવ્યો અંત… દેવભુમિ દ્વારકા જિલ્લાના સલાયા ગામે ડોક્યુમેન્ટ મુદ્દે ચાલતા વિવાદ બાબતે…
હોય નહીં! ખાતી-પીતી વખતે હવે માસ્ક નહીં ઉતારવું પડે! Sureshvadher.
ઈઝરાયેલની કંપનીએ બનાવ્યું ગજબ માસ્ક!: આ માસ્ક રિમોટ કંટ્રોલથી ચાલે છે! કોરોનાનો ભય લોકોમાં એટલી હદે છે કે લોકો મોં…
રાજપીપળા કાપડ મર્ચન્ટ એસોસિએશન રેલવે સહિતના વિકાસ બાબતે સાંસદ અને કલેકટરને આવેદનપત્ર આપ્યું.
રાજવી નગરી રાજપીપળામાં થોડા પ્રોજેક્ટ આવે તો વેપાર રોજગારનો પણ વધારો થઈ રાજપીપળા ટુરિઝમ ક્ષેત્રે વિકાસ પામે તો રાજપીપળાનો વિકાસ…
