સુરત મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદને અડીને આવેલા નવાપુર નજીક ધુલીયાથી સુરત આવતી લક્ઝરી બસના ચાલકે કાબૂ ગુમાવતા દિવાલ સાથે અથડાઈ હતી. દરમિયાન ક્લીનરે બસમાંથી કૂદકો લગાવતા રોડ પર પટકાવાના કારણે મોત મોત નિપજ્યું હતું. જ્યારે બસમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોમાં લગ્નપ્રસંગમાંથી પરત ફરતા સુરતના 16 લોકોને પણ ઈજા પહોંચી હતી
Related Posts
વડાપ્રધાન મોદી આવશે ગુજરાતના પ્રવાસે
5 સપ્ટેમ્બરે શિક્ષક દિનની ઉજવણીમાં લેશે ભાગગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ઉજવણી થશેપીએમના હસ્તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્કૂલને ખુલ્લી મુકાશે
25 જૂન,1975 થી 25 જૂન 2021 સમય બદલાયો પણ સવાલો એ ના એજ છે..!
25 જૂનને ભારતની લોકશાહી માટે કાળો દિવસ ગણવામાં આવે છે.હાલના સત્તા પક્ષ ત્યારના વિરોધ પક્ષના અનેક નેતાઓ નેતા બન્યા એની…
*કળયુગ પૂરો થશે ત્યારે માણસ શું કરતો હશે, અને પછી કયો યુગ આવશે? જાણો ચોંકાવનારૂ રહસ્ય. – સુરેશ વાઢેર.*
ઘણા લોકોનું કહેવું છે કે, આ સૃષ્ટી માં વસવાટ કરતા તમામ પશુઓ , પક્ષીઓ તથા જીવજંતુઓ આ તમામ પ્રજાતિઓ નો…
