સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને મળી આ અંગે રજૂઆત કરશે.
Related Posts
*બાળપણ અને રવિવાર…..વાર્તા*
*બાળપણ અને રવિવાર* શું સુંદર મજાનાં એ દિવસો યાદ કરતાં આંખોમાં આવે અશ્રુની હેલી… ન કોઈ મોબાઈલ, ન…
જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન.
જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો કાર્યક્રમનું કરાયું આયોજન. જામનગર: જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જન ચેતના આંદોલનનો…
છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને ઘરે પરત ફર્યા
*ફેફસામાં ૬૦ ટકાથી વધુ ઇન્ફેક્શન અને ડાયાબિટીસની બીમારી છતાંય માત્ર ૬ દિવસની સારવારમાં ૬૦ વર્ષીય તારાબહેન પટેલ એકદમ સ્વસ્થ થઇને…
