સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને મળી આ અંગે રજૂઆત કરશે.
Related Posts
*મેદસ્વિતા મુક્ત અભિયાન* : *આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે*
*મેદસ્વિતા મુક્ત અભિયાન* : *આવો જાણીએ શરીરમાંથી ચરબી ઓછી કરતા લાભદાયી પીણાંઓ વિશે* જામનગર, સંજીવ રાજપૂત, હાલમાં ગુજરાત સરકારે…
*એક બોધકથા….ઘડપણ નું વસાણુ.*
*એક બોધકથા…..* 👌👌👌👌 🪷🪷🪷🪷🪷🪷 ॥~॥~॥ *ઘડપણ નું વસાણુ.* ॥~॥ 🪷🪷🪷🪷🪷🪷 *જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર…
*અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે*
*અમદાવાદમાં ટ્રાફિક અને એન્ક્રોચમેન્ટ મુદ્દે જાગૃતિ માટે AMC અને પોલીસની સંયુક્ત ડ્રાઇવ યોજાશે* *શહેરમાં શિસ્તબદ્ધ ટ્રાફિક માટે 4 એપ્રિલથી…
