સુરતમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને પહેલાથી જ પડ્યા પર પાટુ સમાન સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ સુરતમાં ડાંગરનો ઓછો પાક થયો હોવા છતાં વેપારીઓ ટેકાના ભાવે ડાંગરની ખરીદી ન કરતા ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે. ખેડૂતોએ 363 રૂપિયા ડાંગરના ટેકાનો ભાવ આપવામાં આવે તેવી માંગ કરી છે. ખેડૂત સમાજ અને સહકારી મંડળીનું પ્રતિનિધિ મંડળ આવતીકાલે રાજ્ય સરકારના પુરવઠા મંત્રીને મળી આ અંગે રજૂઆત કરશે.
Related Posts
રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી આખરે પોલીસે દરમિયાનગીરી કરવી પડી
રાજકોટમાં જૂની કલેક્ટર કચેરી ખાતે ઉમેદવારના ફોર્મ ભરવાના મામલે એનસીપીના નેતા રેશમા પટેલ અને ભાજપના નેતા ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર…
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો*
*અંબાજી મંદિરના મોહનથાળ પ્રસાદને નવિન બોક્ષમાં ભક્તોને અપાતા ઉત્સાહિત પ્રતિસાદ મળ્યો* સંજીવ રાજપૂત-અંબાજી. વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે દર…
રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ, એક ફરાર
રાજપીપલા સંતોષ ચોકડી નજીકજાહેરમાં મારાં મારી કરતા એક ની ધરપકડ, એક ફરારરાજપીપલા, તા 13 રાજપીપલા સંતોષ ચોકડી નજીક જાહેરમાં મારામારી…
