અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.
Related Posts
બ્રેકિંગ ન્યૂઝ – પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી ડીન જોન્સનું મુંબઈમાં નિધન.
બ્રેકિંગ ન્યૂઝ – પૂર્વ ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડી ડીન જોન્સનું મુંબઈમાં નિધન.
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત.
ગુજરાતમાં કોરોનાના નવા 10,019 કેસરાજ્યમાં કોરોનાથી 2 દર્દીના મોત વલસાડ અને નવસારીમાં 1 – 1 મોતઅમદાવાદમાં 3164, સુરતમાં 3259 કેસવડોદરામાં…
ગુજરાત સરકારે કરી 77 IAS અધિકારીઓની બદલી
સુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની ગાંધીનગર બદલી
ગુજરાત સરકારે કરી 77 IAS અધિકારીઓની બદલીસુરત જિલ્લા કલેક્ટર ડો ધવલ પટેલની ગાંધીનગર બદલીડો ધવલ પટેલને ગાંધીનગર મનપા કમિશ્નર બનાવાયા
