અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.
Related Posts
*ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે આજે મહત્વના સમાચાર સામે આવ્યા*
*ગુજરાત પોલીસ બેડામાં મોટો ભૂકંપ!* *ગાંધીનગર: ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારીઓ માટે આજે મહત્વના સમાચાર સામે આવ્યા* …
ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો
રાજપીપલા ખાતે ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના મંત્રી ઇશ્વરભાઇ પરમારની ઉપસ્થિતિમાં “રોજગાર દિવસ” નો જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો મંત્રી ઇશ્વરભાઇ…
કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં કામ કરતી બાંધકામનું કામ કરતા પડી જવાથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત.
કેવડિયા કોલોનીમાં ગેસ મંડળીની બાજુમાં કામ કરતી બાંધકામનું કામ કરતા પડી જવાથી ગંભીર ઈજા થતાં મહિલાનું મોત. રાજપીપળા,તા. 23કેવડિયા કોલોનીમાં…
