અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.
Related Posts
કીમ ખાતે 6 દાયકાના શાસનમાં કોંગ્રેસે કરેલા કામોનું યોજાયું પ્રદર્શન
છેલ્લા 6 દાયકાના શાસનમાં કોંગ્રેસ દ્વારા જે પણ વિકાસના કામો થયા તેનું સુરતના કીમ ખાતે ભારત નિર્માણ પ્રદર્શન યોજાયું હતું.…
ભાવનગર ભાવનગર ના પાલિતાણા નજીક મહિલાને મારી લાશ રોહિશાળા નજીક ફેંકાઈ
બ્રેકીંગ ભાવનગર ભાવનગર ના પાલિતાણા નજીક મહિલા ને મારી લાશ રોહિશાળા નજીક ફેંકાઈ 30 વર્ષીય મહિલા ને તેના જ પતિ…
અમદાવાદમાં BRTSના કર્મી પર હુમલાનો મામલો.
અમદાવાદમાં BRTSના કર્મી પર હુમલાનો મામલો. કર્મી જતીન પરમારનું થયું મૃત્યુ. રામોલ પોલીસે હત્યાનો કેસ નોંધી તપાસ હાથ ધરી હોવાના…
