અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.
Related Posts
ગેરકાયદેસ૨ જ્વલનશીલ પ્રવાહીનો જથ્થો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી એસ.ઓ.જી , ગાંધીધામ માન.પોલીસ મહાનિરીક્ષ જે.આર. મોથલીયા સરહદી રેન્જ ભુજ –…
વડોદરામાં સોફ્ટવેર બનાવતી કંપનીમાં ત્રીજા માળે ભીષણ આગ
કારેલીબાગ વિસ્તારમાં આવેલી એક સોફ્ટવેર બનાવતી કંપની ન્યૂમરેટરમાં ત્રીજા માળે આગ ફાટી નીકળતા ભાગદોડ મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા…
GST વિભાગના પેટ્રોલપંપ પર રાજ્યવ્યાપી દરોડા..
રૂ.400 કરોડના વેચાણ વેટ રજીસ્ટ્રેશન વિના થતા કાર્યવાહી.. 104 પેટ્રોલપંપ પર કરવામાં આવી તપાસ.. રાજકોટમાં 15 વડોદરામાં 9 પેટ્રોલપંપમાં દરોડા..…
