અમદાવાદ કોર્પોરેશને નંદન ડેનિમ કંપનીનું અખાદ્ય લાઇસન્સ અચોકક્સ મુદ્દત સુધી રદ કર્યું છે. કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે લાયસન્સ રદ કર્યુ. અને કોર્પોરેશને કંપનીને ત્રણ દિવસમાં કારણ જણાવવા આદેશ કર્યો છે. વેપાર કરવા માટે ધારાધોરણો પાળવાની શરતે સોલિટ વેસ્ટ વિભાગ કંપનીને અખાદ્ય લાઇસન્સ આપે છે. પરંતુ જે રીતે 8 ફેબ્રુઆરીએ નંદન ડેનિમમાં ભીષણ આગની ઘટના બની તેમાં સાત લોકોના મોત થયાં. કંપનીએ સુરક્ષાને લઈ કોઈ કાયદાના પાલન ન કર્યું હોવાનું સામે આવ્યું.
Related Posts
લાયન્સ કલબ ઓફ જામનગર કિંગ અને ક્વીન દ્વારા આયોજિત મનોદીવ્યાંગ બાળકોએ જૂનાગઢની યાત્રાનો આનંદ માણ્યો જીએનએ જામનગર: જામનગરમા ઓમ ટ્રેનીંગ…
“ચકલી ની ખોરાક ની જરૂરિયાત”:
વસંત ઋતુ પછી ચકલીઓને વધુ ખાોરાક જોઈએ. ચકલીઓનાં માળા પરનાં ભૂખ્યા પરિવારને જીવવા માટે પુષ્કળ ખાવાનું જોઈએ. તમારા દ્વારા નાખેલા…
બોર્ડિંગ પાસ ફોર સકસેસ ના સ્પીકર તરફથી અસરકારક બોલવાની ટીપ્સ: ખુશ્બૂ વૈદ્ય.
https://youtu.be/HBkdeBVwHP8 જેમ યોગ્ય રીતે કહેવામાં આવે છે કે “સ્પિક યોર માઈન્ડ ઇવન ઇફ યોર વોઇસ શેઇકસ” ઘણા બધા પરિબળો છે,કે…
