Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*ભારતીય સૈન્યએ ગુજરાત, દાદરા અને નગર હવેલીમાં મોટી પૂર રાહત અને બચાવ કામગીરી પૂર્ણ કરી*

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે”સુત્રની આપવામાં આવી. – વંદના નીલકંઠ વાસુકિયા.

અમદાવાદ જીલ્લાના ધોળકા ખાતે વિશ્વ સ્તનપાન સપ્તાહની ઉજવણી કરવામાં આવી – “સ્તનપાનનું સમર્થન કરીએ તંદુરસ્ત વિશ્વના સર્જન માટે” સુત્રની સમજ…

*રાજ્યમાં ઓગસ્ટ માસના હિન્દુઓના અને મુસલમાનોના તમામ તહેવારો ઉપર પ્રતિબંધ*

*જન્માષ્ટમી ,તાજીયા જુલુસ, મૂર્તિ વિસર્જન તથા નાના મોટા તહેવારો નહિ યોજી શકાય* *પરિવારો ઘરમાં ગણપતિ બેસાડી શકશે અને વિસર્જન પણ…

નર્મદા બ્રેકિંગ : આજે નર્મદા જિલ્લામા વધુ 12 કેસ પોઝિટિવ આવ્યા.

જેમા નાંદોદ તાલુકા- 03,ગરુડેશ્વર તાલુકામા -01,તિલકવાડા તાલુકામા -01,ડેડીયાપાડા તાલુકામા -01, અને રાજપીપલા મા -03કેસ પોઝિટિવ આવ્યા. આજે 27દર્દીઓ સાજા થતા…

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના સ્વાસ્થ્ય માટે યુવસેના દ્વારા પ્રાર્થના પૂજાનું આયોજન કરાયું.

અમદાવાદના વસ્ત્રાલ સ્થિત બાજરિયા બાપુના આશ્રમમાં યુવાસેના અમદાવાદ શહેર દ્વારા લોક લાડીલા કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગર લોકસભાના સાંસદ અમિતભાઈ શાહ…

*શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં મુંબઈમાં ૫૦૦ ઉપરાંત દરિદ્રિનારાયણોને રાશન કીટ તથા ગૌમાતાઓ અને માછલીઓને રોટલી- ભોજન…*

સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશીય ગુરુ પરંપરાના પંચમ વારસદાર શ્રી સ્વામિનારાયણ ગાદીના આચાર્ય શ્રી પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજની પરમ સ્મૃતિમાં…

ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડ દ્રારા ગૌશાળા–પાંજરાપોળોની સહાય યોજનાની વિગતો વેબસાઈટ ઉપર ઉપલબ્ધ, ગૌશાળા–પાંજરાપોળોને લાભ લેવા અપીલ

– રાજયની રજીસ્ટર્ડ ગૌશાળાઓ અને પાંજરાપોળો તથા ગ્રામ પંચાયતોનું ધ્યાન દોરતા જણાવવાનું કે, નાણાંકીય વર્ષ : ર૦ર૦–ર૧ માટે બોર્ડની સહાયકારી…

કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ તળાજા ખાતે દુઃખદ અવસાન.

|| દુઃખદ સમાચાર || કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ,૭૭ વર્ષની વયે તા:૬ ઓગષ્ટ ૨૦૨૦,ગુરુવારના રોજ,બપોરે ૪-૦૦…

*મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સફળ સાશનના પાંચમા વર્ષમાં પ્રવેશ કર્યો.

*મુખ્યમંત્રીશ્રી વિજય ભાઈ રૂપાણીએ સફળ સાશન ના પાંચમા વર્ષમાં પ્રવેશ અવસરે 5300 કરોડ ની બહુહેતુક ભાડભૂત યોજના નો નાયબ મુખ્ય…

શિરોહી પોલીસને મળી મોટી સફળતા: રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર થી નાકાબંધી દરમિયાન વિદેશી દારૂ ઝડપાયો..

: ગુજરાતમાં દારૂના નેટવર્કનો પર્દાફાશ. રાજસ્થાન છાપરી બોર્ડર ઉપર રાજસ્થાન પોલીસને મળી મોટી સફળતા. દિલ્હી પાર્સિંગ વાળી ગાડીમાં મળ્યો વિદેશી…

*આજે બોળચોથ: ગૌ માતા અને વાછરડાનું પૂજન કરતી સૌભાગ્યવતી મહિલાઓ*

આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય,…