|| દુઃખદ સમાચાર ||
કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ,૭૭ વર્ષની વયે તા:૬ ઓગષ્ટ ૨૦૨૦,ગુરુવારના રોજ,બપોરે ૪-૦૦ કલાકે તળાજા ખાતે દુઃખદ અવસાન થયેલ છે.
પરમાત્મા એમના આત્માને શાંતિ અર્પે એવી પ્રાર્થના કરવા વિનંતી..
સાંપ્રત પરિસ્થિતિ પ્રમાણે બેસણું, લૌકિક ક્રિયા કે અન્ય કોઈ વિધિ રાખેલ નથી..
કવિ હરદ્વાર ગોસ્વામીના પિતાજી શિવકથાકાર ગિરિવરબાપુનું ટૂંકી માંદગી બાદ તળાજા ખાતે દુઃખદ અવસાન.
