આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.
Related Posts
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ*
*ભાવનગરના મહુવા તાલુકાના ભાદ્રેડ નજીક વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાઙતી સ્ટેટ મોનિટરિંગ સેલ* SMC એ દારૂ ભરેલી ટ્રક સાથે…
અષાઢી બીજની 144મી રથયાત્રા ની એક ઝલક
અમદાવાદમાં આવેલા જગન્નાથ મંદિર અષાઢી બીજની 144મી રથયાત્રા ની એક ઝલક
કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ભુજ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના આયોજન મુદે સમીક્ષા બેઠક મળી. ધોરડો સફેદરણના આકાશમાં ૧૩મી જાન્યુઆરીએ ૧૯…
