આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.
Related Posts
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નિહાળ્યું પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં નિહાળ્યું પ્રસિદ્ધ નાટક ‘ચાણક્ય’* અમદાવાદ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ભજવાયેલ…
બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યના પાટનગર ગાંધીનગરમાં પ્રથમ દર્દીનું મોત ગાંધીનગરમાં કોરોના પોઝિટિવથી વૃદ્ધનું મોત
કોરોના પોઝિટિવ યુવાનનાં દાદાનું મોત 81 વર્ષની વયે વૃદ્ધનું થયું મોત 26મી માર્ચે વૃદ્ધને કરાયા હતા એડમિટ ગાંધીનગરમાં કુલ 13…
અમદાવાદના મણિનગર દક્ષિણી રેલવે અંડરપાસની ઘટના. રેલગાડીની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધનું મોત નીપજીયુ
અમદાવાદ: મણિનગરના વૃધ્ધને દિવાલના બાકોરામાથી શોટકટ મા જતા રેલગાડી ની અડફેટે આવતા ઘટના પર જ વૃધ્ધ નું મોત નીપજીયુ પખવાડિયા…
