આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.
Related Posts
એમ.જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
તારીખ-25 સપ્ટેમ્બર 2021,શનિવારના રોજ,સાંજે 5-00 કલાકે,એમ જે.લાઈબ્રેરી,એલિસબ્રિજ,અમદાવાદ ખાતે સિનીયર આર્ટિસ્ટ ફોરમ દ્વારા ‘ગાલિબનામા’કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.ગાલિબના જીવન વિશે અને…
સાગબારા હાઈવે રોડ દેડીયાપાડા થી 2 કિમી દૂર આવેલા હોટેલ સ્વામિનારાયણ સભા પાર્કિંગમાં ટ્રકમાં સંતાડેલ દારૂનો જંગી જથ્થો ઝડપાયો.
સાગબારા હાઈવે રોડ દેડીયાપાડા થી 2 કિમી દૂર આવેલા હોટેલ સ્વામિનારાયણ સભા પાર્કિંગમાં ટ્રકમાં સંતાડેલ દારૂનો જંગી જથ્થો ઝડપાયો. રાજપીપલા,તા.10…
કેન્ટમાં મળેલો કોરોનાનો વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાશે, કોરોનાની લડાઈ દાયકો ચાલશેઃ નિષ્ણાંતા
કેન્ટમાં મળેલો કોરોનાનો વેરિયન્ટ દુનિયાભરમાં ફેલાશે, કોરોનાની લડાઈ દાયકો ચાલશેઃ નિષ્ણાંતા silas-19 જીનોમિક્સ UKના કન્સોર્ટિયમના પ્રમુખ શેરના પીકોકે કહ્યું છે…
