આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.
Related Posts
માનવતાની મહેક… ટીઆરબી જવાને મહત્વના દસ્તાવેજો સાથે મળેલ પર્સ પાછું આપ્યું..
દુનિયામાં માં પોલીસ પ્રત્યેનો અભિગમ પહેલે થી જ નકારાત્મક જોવા મળે છે પરંતુ સાચા અર્થ માં તેઓ પણ એક ઉમદા…
મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ.
મોસમી તાવને દૂર કરવા માટે વરાળ શ્વાસમાં લેવાની પ્રક્રિયા અજમાવવાની આરોગ્ય સંભાળ નિષ્ણાતોની સલાહ આયુષ મંત્રાલય દ્વારા આ કટોકટી દરમિયાન…
પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. પૂજ્ય રાજર્ષિ મુની બ્રહ્મલીન થયા.. મલાવ ખાતે અંતિમ દર્શન સવારે 9:00 કલાકથી 12:00 કલાક દરમ્યાન.…
