આજે બોળચોથના પવિત્ર દિવસથી શ્રાવણના સાતમ-આઠમ તહેવારનો પ્રારંભ થાય છે. સૌભાગ્યવતી સ્ત્રીઓ આજે ગૌ માતાનું પુજન કરી પરિવારનું સુખમય આરોગ્ય, સમૃઘ્ધિની પ્રાર્થના કરી પુણ્ય કમાશે. ગાય અને તેના વાછરડાને ભોજન કરાવી તીલક કરી પુજન કરશે. ઘણી સ્ત્રીઓ મંદીરમાં ગૌશાળાઓમાં તો ઘણી મહીલાઓ શેરી ગલીની ગાયોનું પુજન કરી ધન્યતા અનુભવશે. મહિલાઓ દ્વારા ગૌમાતાનું પુજન કર્યા બાદ તેઓ મગ અને રોટલાનો પ્રસાદ ગ્રહણ કરે છે અને આ દિવસે સમારેલું શાક અને ઘઉંની વાનગી નહીં ખાવાની તેવી માન્યતા છે. આમ, હિન્દુ સંસ્કૃતિમાં અનેક પર્વનું કઈંક અનોખુ મહત્વ હોય છે.
Related Posts
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ*
*📍ગગનયાન કાર્યક્રમ માટે CE20 ક્રાયોજેનિક એન્જિન નાં માનવ રેટિંગની સફળતાપૂર્વક પૂર્ણ* ISRO એ તેના CE20 ક્રાયોજેનિક એન્જિનના માનવ રેટિંગમાં એક…
⭕ *ગુજરાતમાં નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1276 લોકો ડિસ્ચાર્જ*
⭕ *ગુજરાતમાં નવા 1330 પોઝિટિવ કેસ નોંધાયા,15 લોકોનાં મોત ,1276 લોકો ડિસ્ચાર્જ* ⭕ *24 કલાકમાં સુરત 286,અમદાવાદ 172,રાજકોટ 148,વડોદરા 128,જામનગર…
*મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગણેશ ચતુર્થીના પાવન પર્વ પ્રસંગે મુખ્યમંત્રી નિવાસમાં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપનનો નવતર અભિગમ અપનાવ્યો.
*મુખ્યમંત્રી શ્રી વિજય ભાઈ રૂપાણી એ ગણેશ ચતૃથી ના પાવન પર્વ પ્રસંગે મુખ્ય મંત્રી નિવાસ માં પર્યાવરણ પ્રિય ગણેશ સ્થાપન…
