Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજસ્થાનનાં મંડલા-કલા ખાતે બાબા રામદેવજી ભગવાનના ભવ્ય ભંડારા માટે પંચમહાલ-દાહોદના આયોજકો વાજતે-ગાજતે રવાના* 

ઈન્ડિયા ક્રાઈમ મિરર મુખ્ય સમાચાર

*ભારતીય કોસ્ટ ગાર્ડ જહાજ મીરા બહેનને ઓખા ખાતે સંપૂર્ણ સશસ્ત્ર દળોના સન્માન સાથે નિવૃત્તિ અપાઈ*

કચ્છ જિલ્લા પંચાયતના નાયબ જિલ્લા વિકાસ અધિકારી (Dy. DDO) તરીકે નિયુક્ત થવા બદલ ગુજરાત વહીવટી સેવા (GAS) ના કર્મઠ અને તેજસ્વી અધિકારી સુશ્રી *આસ્થા ડી. ડાંગર (આહીર)* સાહેબ ને કચ્છ આહીર સમાજ તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને કચ્છની પાવન ધરા પર હાર્દિક સ્વાગત છે

કચ્છના બન્નીમાં કાળિયારની વાપસી — વન્યજીવ સંરક્ષણની દિશામાં મહત્વપૂર્ણ પગલું

*ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન*

અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત.

અમદાવાદ અમદાવાદ શિવરંજની પાસે બની ઘટના. કાર ચાલકે શ્રમજીવી પરિવારને અડફેટે લઈ કર્યો અકસ્માત. અમદાવાદના શિવરંજની પાસે મોડી રાત્રે કાર…

ગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને સતત સાતમાં વર્ષે દેશની શ્રેષ્ઠ કોમર્સ કોલેજોમાં સ્થાન મળ્યું છે.

કઠોર પરિશ્રમ તથા શુભ આશયથીપ્રગતી તથા સિધ્ધી પ્રાપ્ત થાય છે : સંજય વકીલગુજરાત લો સોસાયટી સંચાલિત એચ.એ. કોલેજ ઓફ કોમર્સને…

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ

અમદાવાદના ખોખરામાં ૭૩૨ મકાનોના રહેવાસીઓને ભાડા ના ચેકો નું કરાયુ વિતરણ અમદાવાદ શહેરના ખોખરા ના મ્યુનિસિપલ સ્લમ કવાઁટસ ના ૭૩૨…

સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાં
પૂલ પર પાણી

સુરેન્દ્રનગરના ચોટીલામાં ધોધમાર વરસાદ ફુલઝર ગામની નદી પરના બેઠા પૂલ પર પાણી ફરી વળ્યાંપૂલ પર પાણી, 10 ગામોનો રસ્તો બંધ…

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ વિતરણ યોજનાનો ગાંધીનગરથી ડિજીટલ માધ્યમથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રારંભ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે રાજયભરની ૫૩,૦૨૯ આંગણવાડીઓના ૧૪ લાખ જેટલા નાના બાળકો-ભૂલકાંઓ માટે રૂા. ૩૬.૨૮ કરોડના ખર્ચે આકાર પામેલી યુનિફોર્મ…

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી
એસ.ઓ.જી નર્મદા પોલીસ

રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના ગુનાના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતીએસ.ઓ.જી નર્મદા પોલીસ રાજપીપલા, તા 29રાજપીપલા તથા ડેડીયાપાડા ના પ્રોહીબીશનના…

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.

જાણીતા પત્રકાર ઉષાકાંત માંકડનું નિધન.ઓમ શાંતિ.. રાજકોટના પત્રકાર – કોંગ્રેસી આગેવાન ઉષાકાંતભાઇ માંકડ એ સૌરાષ્ટ ગુજરાતના પ્રતિષ્ઠિત દૈનિકોમાં ફરજ બજાવી…

પાણીના નિકાલનીકાયમી વ્યવસ્થા કરવાની ગ્રામજનોએ કરી માંગ

તિલકવાડા તાલુકાનાવાડીયા ગામના નાળામા વરસાદ મા પાણી ભરાતા ગ્રામજનો મુશ્કેલી તંત્રએ પાણીના નિકાલની કોઈ કાયમી વ્યવસ્થા જ કરી નથી! પાણીના…

આદિવાસીઓ હિન્દૂ નથી, આદિવાસી છે: ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવાનું સ્ફોટક નિવેદન

નર્મદામા આદિવાસીઓ હિન્દૂ છે કે નહીં તે મામલે આદિવાસી ઓમા વિવાદ વકર્યો રાજકીય નેતાઓ આ મામલે આમને સામને આદિવાસીઓ હિન્દૂ…

અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ

*અમદાવાદ જિલ્લામાં ૧૫૦૦ આંગણવાડીના ૩થી૬ વર્ષના બાળકોને ૯૮,૨૧૪ ગણવેશનું વિતરણ કરાયુ* અમદાવાદ: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રાજયની…