Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*હિંમત અને સહનશક્તિની સફર: 9 મહિલાઓને ‘સમુદ્ર પ્રદક્ષિણા’ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવતા ઐર માર્શલ*

કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર ના આર્થિક સહયોગથી અને શ્રી આંબેડકર ખાદી ગ્રામ ઉદ્યોગ સેવા સંઘ દ્વારા આયોજિત લોકગીત લોકસંગીત અને લોક ડાયરા નું સફળ આયોજન

વ્યારા વન વિભાગના તાપ્તી રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સ્વ. શ્રી વિકાસ દેસાઈનું અકાળે નિધનના સમાચારથી ખૂબ જ દુખની લાગણી અનુભવું છું. 

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*NRI લોકોએ માત્ર ભારતમાં કમાયેલી આવક ઉપર જ ટેક્સ ભરવો પડશે*

નવી દિલ્હી કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને આજે કહ્યું છે કે નોન-રેસિડન્ટ ઈન્ડિયન્સ (NRIs) વ્યક્તિઓએ માત્ર ભારતમાં મેળવેલી કમાણી ઉપર…

*દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના ભાવ*

દેશના પ્રથમ બુલિયન એક્સચેન્જની જાહેરાત કરી હતી ભારતનું પ્રથમ બુલિયન એક્સચેન્જ અમદાવાદમાં શરૃ થશે એટલેકે અમદાવાદમાંથી નક્કી થશે દેશના સોનાના…

*પાલિકા વિસ્‍તારોમાં રેલ્‍વે ક્રોસીંગ ઉપર ઓવરબ્રિજ અંડરબ્રિજ માટે ૭૫૭.૩૭ કરોડ ફાળવતા-રૂપાણી*

રાજકોટ રૂપાણીએ ફાટક મુક્‍ત ગુજરાતની નેમને સાકાર કરવાની દિશામાં રાજયની ૨૦ નગરપાલિકા વિસ્‍તારમાં આવેલા રેલ્‍વે ક્રોસિંગ પર ૧૬ રેલ્‍વે ઓવર…

*ગુજરાતમાં મેરીટાઇમ હેરિટેજ મ્યુઝિયમનું સપનું સાકાર થશે-મનસુખ માંડવિયા*

માંડવિયાએ જણાવેલ કે ગુજરાતના હજારો વર્ષોના સમુદ્રી ઇતિહાસ અને ભવ્ય વારસાને જાળવવા તથા દુનિયા સામે રજૂ કરવા એક વર્લ્ડ કલાસ…

*કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ડુપ્લીકેટ ટીકીટ ઝડપાઇ*

નર્મદાસ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રવાસીઓ સાથે છેતરપિંડી ફરિયાદ દાખલ નર્મદામાં દિલ્હીના પ્રવાસીઓ સાથે ટિકિટ બાબતે છેતરપિંડી કરવામાં આવી છે રાવ ટ્રાવેલ…

*સુરતમાં પત્રકારોને ચેક આપવા મામલે શંકરસિંહ વાઘેલાએ સરકારને ઘેરી*

શંકરસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી છે. શંકરસિંહે રાજ્ય સરકાર પર આકરો પ્રહાર કરતા કહ્યું કે સરકાર ચોથા સ્તંભને લાલચ આપી રહી…

*મુખ્યમંત્રી વિજય રૂપાણી જાતે ખુલાસો કરે-કોંગ્રેસના પ્રવક્તા*

રાજકોટ કલેક્ટર દ્વારા પત્રકારોને ચેક આપવા મામલે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારે રાજ્ય સરકારને આડેહાથ લીધી છે. ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતની વાતો…

*રાજકોટમાં 8 પત્રકારોને 50 હજાર રૂપિયાનો ચેક આપવા બાબતે કલેક્ટરે આપી સ્પષ્ટતા*

રાજકોટ કલેક્ટરે 8 પત્રકારોને 50 હજાર રૂપિયાના ચેક આપ્યા અંગે સ્પષ્ટતા આપી છે. તેમણે પ્રેસ કોન્ફરન્સ દરમ્યાન જણાવ્યુ હતુ કે,…

*રાજકોટમાં પીઆઇ ચાવડાની હાજરીમાં પ્રૌઢની હત્યા*

રાજકોટ તાલુકાના ઠેબચડા ગામે પોલીસ ઇન્સ્પેક્ટર સહિત 10થી વધુ પોલીસની હાજરીમાં ટોળાંએ પ્રૌઢને કુહાડીના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધા…

*એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળ 600 ની લાંચ લેતા ઝડપાયા*

રાજકોટની એસીબીએ શનિવારે પોલીસમથકમાં જ છટકું ગોઠવીને એ ડિવિઝન પોલીસ મથકમાં ક્રાઇમ રાઇટર હેડ તરીકે ફરજ બજાવતા એ.એસ.આઇ.સુરેશભાઇ કોટવાળને 600ની…