અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધી 1465 જેટલી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા છે. ફરી એકવાર 22મા વર્ષે 22મા સમૂહ લગ્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે.
Related Posts
*PMJAY – મા યોજના અંતર્ગત રૂ.૧૦ લાખની આરોગ્ય વીમા સહાયનો આજથી પ્રારંભ*
*ગુજરાતમાં આરોગ્ય વીમા સહાયનો નવો અધ્યાય :* *₹. ૨ લાખથી શરૂ થયેલ સહાય ₹.૧૦લાખ થઈ* ………………… *PMJAY – મા…
શિક્ષણમંત્રીએ તામિલનાડુથી આવેલ અતિથિઓને ગ્રામ્ય ભોજનનું ભાણું પીરસી સંબંધની મહેક પ્રસરાવી જીએનએ સોમનાથ: ભાવ ભરેલા ભાણુંથી સદીઓ જૂના કાઠિયાવાડી સંબંધોની…
બોર્ડિંગ પાસ ફોર સકસેસ ના સ્પીકર તરફથી અસરકારક બોલવાની ટીપ્સ: ખુશ્બૂ વૈદ્ય.
https://youtu.be/HBkdeBVwHP8 જેમ યોગ્ય રીતે કહેવામાં આવે છે કે “સ્પિક યોર માઈન્ડ ઇવન ઇફ યોર વોઇસ શેઇકસ” ઘણા બધા પરિબળો છે,કે…
