અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધી 1465 જેટલી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા છે. ફરી એકવાર 22મા વર્ષે 22મા સમૂહ લગ્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે.
Related Posts
ગીતકાર અનવર સાગરનું અવસાન, અક્ષય કુમાર માટે લખ્યું હતું આ મશહૂર ગીત.
વાદા રહા સનમ’ ગીતથી પ્રખ્યાત થનારા બોલિવૂડ ગીતકાર અનવર સાગરનું 70 વર્ષની ઉંમરે નિધન પ્રખ્યાત ગીતકાર અનવર સાગરનું મુંબઇમાં અવસાન…
ઉત્તરાયણને લઈ મહત્વના સમાચાર…. આ વખતે નહીં યોજાય કાઈટ ફેસ્ટિવલ… હાઈકોર્ટની ટકોર બાદ સરકારે અમદાવાદ ખાતે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ્દ કર્યો….
ઉત્તરાયણને લઈ મહત્વના સમાચાર…. આ વખતે નહીં યોજાય કાઈટ ફેસ્ટિવલ… હાઈકોર્ટની ટકોર બાદ સરકારે અમદાવાદ ખાતે યોજાતો આંતરરાષ્ટ્રીય પતંગોત્સવને રદ્દ…
“૭૨ વરસથી રોડ ઉપર ખાડા. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
“૭૨ વરસથી રોડ ઉપર ખાડા પડવાના મુખ્ય કારણો” આમ તો પહેલી નજરે આપણને ખાડા પડવાનું મુખ્ય કારણ વરસાદ જ લાગે..…
