અમદાવાદ: આદિવાસી ભીલ સમાજ દ્વારા છેલ્લા 22 વર્ષથી વિના મૂલ્યે ભીલ સમાજના યુવક-યુવતીઓના સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અત્યાર સુધી 1465 જેટલી દીકરીઓના વિના મૂલ્યે લગ્ન કરાવવામાં આવ્યા છે. ફરી એકવાર 22મા વર્ષે 22મા સમૂહ લગ્ન કરાવવાનો અવસર પ્રાપ્ત થયેલ છે.
Related Posts
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ
અમદાવાદ એરપોર્ટ પર વાંદરા, ભેંસ, શ્વાન બાદ હવે સાપ જોવા મળ્યો, એકસાથે બે સાપ મળી આવતા લોકોમાં ભયનો માહોલ
⭕ ગુજરાતમાં નવા 340 પોઝિટિવ કેસ નોંધાયા,20 લોકોનાં મોત ,282 લોકોને ડિસ્ચાર્જ કરાયા.
⭕ નવા 340 કેસમાંથી અમદાવાદમાં 261,સુરત 32,વડોદરા 15,રાજકોટ 12,ગાંધીનગર 11,સાબરકાંઠા 2,પાટણ-ગીર સોમનાથ-ખેડા-જામનગર-અરવલ્લી-મહીસાગર-સુરેન્દ્રનગરમાં 1 કેસ ● રાજ્યમાં કુલ કેસ : 9932…
भावनगर* भावनगर और अलंग के दरिया में नही जाने को मच्छवारो को सूचना।
