જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો દ્વારા સીસીટીવી પર બારદાન ઢાંકી પુરાવા ચેડા કરવામાં આવ્યા.સવાલ એ છે કે, મગફળીની હજારો બોરીમાં ભેળસેળ છતાં ફરિયાદ માત્ર 156 બોરીઓની જ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર સાથે કુલ બે લાખ 38 હજાર 212 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે.સમગ્ર કૌભાંડમાં ગોડાઉન મેનેજર વાય.પી. વાળા ફરિયાદી બન્યા છે. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસના પી.આઈ કે.કે. ઝાલાએ તપાસ શરૂ કરી છે.
Related Posts
જૂનાગઢમાં કલેક્ટર કચેરી ખાતે અનોખી હ્યુમન લાયબ્રેરી શરૂ કરવામાં આવશે. પુસ્તકોની જગ્યાએ હ્યુમન અપાશે.
અંબાજી મંદિરમાં હોમગાર્ડ જવાનોની મહિલાઓ સાથે ધક્કામુકી અને દાદાગીરીથી ભક્તોમાં રોષનો માહોલ જીએનએ બનાસકાંઠા: અંબાજી મંદિર દેશભરમાં પવિત્ર યાત્રા…
રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું. બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક હથીયારો ઉછળ્યા. મારામારી પ્રકરણમાં બંદૂક છીનવી લઇ તોડી નાખી. સામ સામે કુલ 11 ઈસમો સામે પોલીસમાં ફરિયાદ.
રાજપીપળા,તા.20 રાજપીપળા સિંધીવાળડ, રબારી ફળિયામાં એક જ કોમના બે જૂથ વચ્ચે ધિંગાણું સર્જાયુ અંગત અદાવતે બંદૂક,ધારીયુ, તીર, લાકડી જેવા મારક…
