જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો દ્વારા સીસીટીવી પર બારદાન ઢાંકી પુરાવા ચેડા કરવામાં આવ્યા.સવાલ એ છે કે, મગફળીની હજારો બોરીમાં ભેળસેળ છતાં ફરિયાદ માત્ર 156 બોરીઓની જ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર સાથે કુલ બે લાખ 38 હજાર 212 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે.સમગ્ર કૌભાંડમાં ગોડાઉન મેનેજર વાય.પી. વાળા ફરિયાદી બન્યા છે. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસના પી.આઈ કે.કે. ઝાલાએ તપાસ શરૂ કરી છે.
Related Posts
લોહી ઉકળતા એકાંત વચ્ચે માણસની વાત.- ગોપાલી બુચ.
હાથી મેરે સાથીની વિચારધારાથી ચાલનારો માણસ સમયાંતરે આટલો બદલાઇ ગયો કે એક ગર્ભવતી હાથણીની ક્રુરતાપૂર્વક હત્યા કરી નાખી ? આટલી…
CBSE એ જાહેર કરી 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ
Breaking CBSE એ જાહેર કરી 10માં અને 12માં ધોરણની બોર્ડ પરીક્ષાઓની ડેટશીટ 4 મેથી 11 જૂન 2021 સુધી ચાલશે બોર્ડની…
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભાભી-દિયર વચ્ચે રમાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા તો ભાભીની હાલત અતિ ગંભીર.
જામનગરના ગુલાબનગર વિસ્તારમાં ભાભી-દિયર વચ્ચે રમાયો લોહિયાળ જંગ.. દિયરની હત્યા તો ભાભીની હાલત અતિ ગંભીર. જામનગર: જામનગરના ગુલાબનગર વિસ્તારમાં આવેલ…
