જુનાગઢ માર્કેટ યાર્ડમાં થયેલા મગફળી કૌભાંડ મામલે પુરવઠા વિભાગે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. અજાણ્યા ચાર શખ્સો સામે આ ફરિયાદ કરવામાં આવી છે. આ અજાણ્યા શખ્સો દ્વારા સીસીટીવી પર બારદાન ઢાંકી પુરાવા ચેડા કરવામાં આવ્યા.સવાલ એ છે કે, મગફળીની હજારો બોરીમાં ભેળસેળ છતાં ફરિયાદ માત્ર 156 બોરીઓની જ કરવામાં આવી છે. મળતી માહિતી પ્રમાણે સરકાર સાથે કુલ બે લાખ 38 હજાર 212 રૂપિયાની છેતરપીંડી કરવામાં આવી છે.સમગ્ર કૌભાંડમાં ગોડાઉન મેનેજર વાય.પી. વાળા ફરિયાદી બન્યા છે. ત્યારે આ મામલે એ ડિવિઝન પોલીસના પી.આઈ કે.કે. ઝાલાએ તપાસ શરૂ કરી છે.
Related Posts
અંગદાનના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો: સિવિલ હોસ્પિટલમાં બ્રેઇનડેડ દર્દીના “બંને હાથ” નું દાન મળ્યું
જીએનએ અમદાવાદ: અમદાવાદ સિવિલ હોસ્પિટલના અંગદાન ક્ષેત્રના સેવાયજ્ઞમાં સંવેદનાસભર કિસ્સો નોંધાયો છે. સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ત્રણ દિવસમાં થયેલ ત્રણ અંગદાનમાંથી…
*ઓનલાઈન સીઈઈ ૨૦૨૬ માટે પ્રવેશ કાર્ડ અપલોડ કરવામાં આવ્યું*
*ઓનલાઈન સીઈઈ ૨૦૨૬ માટે પ્રવેશ કાર્ડ અપલોડ કરવામાં આવ્યું* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: વર્ષ ૨૦૨૬ માટે ઓનલાઈન સીઈઈ માટે પ્રવેશ…
પત્ની બોલી. વાહ….પપ્પા…વડીલોની સલાહ જો યોગ્ય સમયે માનીએ તો.આપણે કોઈ પાસે હાથ લાંબા કરવા નો વખત ન આવે.
અગરબત્તી.અને શ્રીફળ ના Rs.150 દૂધ. દર મહિને Rs.3000 ઘર નો હપ્તો. Rs.7000 વીજળી બિલ Rs.1500 LPG ગેસ. Rs 700 ઘર…
