ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકોને ઈ-મેમો મોકલવા માટે શહેરભરમાં 2500 જેટલા સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેનું મોનિટરિંગ પોલીસ કમિશનર કચેરીમાં અલગથી બનાવવામાં આવેલા સીસીટીવી કંટ્રોલ રૂમમાંથી કરવામાં આવે છે અને ત્યાંથી જ વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારા રોજના 4 હજાર વાહનચાલકોને ઈ-મેમો મોકલવામાં આવે છે. પરંતુ સિસ્ટમની ખામીના કારણે તેમાંથી રોજે રોજ 700 થી 800 ઈ-મેમો રદ કરવા પડે છે. ટકાવારીની દ્રષ્ટિએ જોઇ તો રોજના સરેરાશ 20 થી 30 ટકા ઈ-મેમો રદ કરવા પડે છે. વાહન નંબરની સિરિઝ જોવામાં ભૂલ થતી હોવાથી લોકો ખોટી રીતે દંડાતા હોય છે. કેટલાક કિસ્સામાં તો માલિક પાસે જે વાહન હોય નહીં તેનો મેમો આવી જતો હોય છે.
Related Posts
રૂપાણી સરકારનો નિર્ણય : જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડ આકાર પામશે.. સચાણા શિપિંગ યાર્ડ પુનઃ ધમધમશે…
જામનગર : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા જામનગરના સચાણામાં શિપ બ્રેકિંગ યાર્ડની મંજૂરી આપી દેવામાં આવી છે. હાલમાં સૌથી મોટામાં…
ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો
ગુજરાતના 36 શહેરોમાં રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 36 શહેરોમાં વધુ એક સપ્તાહ રાત્રી કર્ફ્યૂ લંબાવાયો 12 મેથી 18મી મે સુધી દિવસે…
*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે*
*બનાસકાંઠા પોલીસ દ્વારા એક નવતર પ્રયોગ: જિલ્લામાં ૨૭ ગામોને વ્યસનમુક્ત કરાશે* જીએનએ પાલનપુર: બનાસકાંઠા પોલીસ વિભાગ દ્વારા એક નવતર પ્રયોગ…
