પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને વિશેષ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા ઉક્ત અવસર પર શ્રી. કૈલાશ વિજયવર્ગીય જી મહા સચિવ બીજેપી તથા રમેશ મનડેલીઆ જી ધારાસભ્ય બીજેપી બદગૌન (MP) ઈન્દોર ની ઉપસ્થિતી માં ૧ ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ નર્મદા જયંતિ નિમિત સંપન થયેલ છે.
Related Posts
ભાવનગરમાં પિસ્ટલ અને કાર્ટીસ સાથે ઝડપાયો
ભાવનગર તા. ૭ : આર.આર. સેલ, સ્ટાફના માણસોને મળેલ બાતમી આધારે આરોપી શબ્બીરહુસેન અબ્દુલ રહેમાન શેખ ઉ.વ.૩૫ ધંધો-વેપાર, રહેવાસી-રૂવાપરી રોડ,…
દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત
ડેડીયાપાડા તાલુકાના કૂકરી પાદર થી આગળ આવેલ દેવનદીના ઊંડા પાણીમાં ડૂબી ગયેલ અજાણ્યા યુવાનનું કરુણ મોત રાજપીપલા, તા23 નર્મદામા હાલ…
*સુરતમિત્ર આજના મુખ્ય સમાચારો* *02-10-2020*
*હવે ફાયર સેફ્ટીનું રિન્યુઅલ ફરજિયાત* ગાંધીનગર મકાનમાલિકો, કબજેદારો, ફેક્ટરીધારકોએ વર્ષમાં બેવાર ફાયર સેફ્ટી ઓફિસર પાસેથી એન.ઓ.સી. કરાવવું પડશેઆ નિર્ણયથી સિવિલ,…
