પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને વિશેષ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા ઉક્ત અવસર પર શ્રી. કૈલાશ વિજયવર્ગીય જી મહા સચિવ બીજેપી તથા રમેશ મનડેલીઆ જી ધારાસભ્ય બીજેપી બદગૌન (MP) ઈન્દોર ની ઉપસ્થિતી માં ૧ ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ નર્મદા જયંતિ નિમિત સંપન થયેલ છે.
Related Posts
‘હર કામ દેશ કે નામ’ ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની જુલાઈ 2020 પરિષદ યોજાઇ. – સંજીવ રાજપુત.
દિલ્હી: ભારતીય વાયુસેનાના કમાન્ડર્સની પરિષદ (AFCC)નું 22 જુલાઇ 2020ના રોજ વાયુસેનાના હેડક્વાર્ટર (વાયુ ભવન) ખાતે આદરણીય સંરક્ષણમંત્રી શ્રી રાજનાથસિંહ દ્વારા…
અમદાવાદ:ATS નક્લી નોટનું કારખાનું ઝડપ્યું જુહાપુરાના એક મકાનમાં બનાવતા હતા નક્લી નોટ 500ના દરની 48 હજારની નક્લી નોટ જપ્ત
કેવડિયા ખાતે પીએમ મોદીનો 30 અને 31મી ઓક્ટોમ્બરનો કાર્યક્રમ. મોદી 30 અને 31 એમ બે દિવસનું રોકાણ કરશે.
રાજપીપળા,તા.26 પીએમ મોદી કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા પર માં ભાગ લેવાના છે. ત્યારે તેમના આગમન નો કાર્યક્રમ તૈયાર થઈ ગયો…
