પરમ પૂજ્ય ઉત્તમ સ્વામીજી મહારાજ દ્વારા ડૉ. શશીનાથ ઝા સાહેબ ને વિશેષ આશીર્વાદ પ્રદાન કરવામાં આવ્યા ઉક્ત અવસર પર શ્રી. કૈલાશ વિજયવર્ગીય જી મહા સચિવ બીજેપી તથા રમેશ મનડેલીઆ જી ધારાસભ્ય બીજેપી બદગૌન (MP) ઈન્દોર ની ઉપસ્થિતી માં ૧ ફેબ્રુઆરીએ આ કાર્યક્રમ નર્મદા જયંતિ નિમિત સંપન થયેલ છે.
Related Posts
સોમવારથી શરૂ થશે ધો.9 થી 11નુ ઓફલાઈન શિક્ષણ
50% કેપેસિટી સાથે વર્ગો શરૂ કરી શકાશે કોર કમિટીની બેઠકમાં લેવાયો નિર્ણય 26 જૂલાઈથી શરૂ થતા વર્ગોમાં હાજરી મરજિયાત રહેશે
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ*
*પઢીયાર ગ્રામ પંચાયતના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવા માંગ કરાઈ* ગોધરા(પંચમહાલ): વી.આર. એબીએનએસ: પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના પઢીયાર ગ્રામ પંચાયતના…
વહેલી સવારે ધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા અનુભવાયો 3.4 ની તીવ્રતાનો ભૂકંપ નો આંચકો
વહેલી સવારે ધણી ઉઠી સૌરાષ્ટ્રની ધરા સવારે 6-45 વાગ્યાની આસપાસ ગોંડલ, વીરપુરમાં અનુભવાયો 3.4ની તીવ્રતાનો ભૂકંપનો આંચકોભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી 22…
