ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 259 પર પહોંચી છે. કોરોના વાઇરસના એપી સેન્ટર ગણાતા ચીનના વુહાન શહેરના અધિકારીઓેના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધીમાં 46 લોકોના મોત થયા છે. તો 12000 જેટલા લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન છે.
Related Posts
ગુજરાતના અલગ અલગ જીલ્લાઓ દાહોદ, વડોદરા જીલ્લા, ભરૂચ, સુરત નર્મદા જીલ્લાઓમાંથી મોટર સાઇકલ ચોરી ટોળકીનું ષડયંત્ર ઝડપાયું આ ટોળકી…
નર્મદામા વરસાદે વિરામ લેતા લોકોમાં હાશકારો તડકો ઘાટ નીકળતા જનજીવન પુનઃ ધબકતું થયું.
સાગબારામાં 12 મીમી, દેડિયાપાડામાં 6 મીમી વરસાદ. દેડીયાપાડા તાલુકો 1605 મીમી વરસાદ સાથે જિલ્લામાં મોખરાના સ્થાને. રાજપીપળા,તા.26 નર્મદાના જિલ્લામાં છેલ્લા…
અમદાવાદના પૂર્વમા મેઘરાજા વિદાય લેતા પહેલા ધોધમાર વરસીને અતિવૃષ્ટિના આપી રહ્યા છે એંધાણ.
નારોલ થી નરોડા ના પુવઁ પટ્ટા સહિત સમગઁ અમદાવાદ મા વરસી રહ્યો છે ધોધમાર વરસાદ ખોખરા-હાટકેસવર -અમરાઈવાડી,મણિનગર,નારોલ,દાણીલીમડા,વટવા,ઈશનપુર,જશોદાનગર,રામોલ,ઘોડાસર,વસ્ત્રાલ,ઓઢવ,સરસપુર,રખિયાલ-બાપુનગર,ઠકકરબાપાનગર ,નિકોલ,નરોડા સહિત ના…
