ચીનમાં કોરોનો વાઇરસનો આતંક અટકવાનું નામ નથી લઇ રહ્યો, ઉલ્ટાનો મૃત્યુઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે. કોરોના વાઇરસના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધીને 259 પર પહોંચી છે. કોરોના વાઇરસના એપી સેન્ટર ગણાતા ચીનના વુહાન શહેરના અધિકારીઓેના જણાવ્યા પ્રમાણે શુક્રવાર સાંજ સુધીમાં 46 લોકોના મોત થયા છે. તો 12000 જેટલા લોકોને કોરોના વાઇરસનું ઇન્ફેક્શન છે.
Related Posts
દેવાયત ખવડની ધરપકડ નહીં થાય તો તેના મારથી ઘાયલ મયુરસિંહ રાણાનો પરિવાર આંદોલનના માર્ગે પોલીસ સાથેની સાંઠગાંઠને કારણે અત્યારે દેવાયત…
કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા બાળકને રાજ્ય સરકાર માસિક રૂપિયા 4000 ની સહાય આપશે*.
*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીનો અનાથ-નિરાધાર થયેલા બાળકો માટે મહત્વપૂર્ણ સંવેદનશીલ નિર્ણય*• *કોરોના-કોવિડ19 સંક્રમણથી માતાપિતા ગુમાવનારા અનાથ-નિરાધાર થયેલા…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ ફરિયાદ નિવારણ સંઘ તેમજ ઇસનપુર પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકોને માસ્ક વિતરણ ના કાર્યક્રમનું આયોજન કરવામાં…
