સંસદમાં જૂ કરેલા બજેટના ભાષણમાં નાણા મંત્રી સિતારમને કહ્યું હતું કે ભવિષ્યમાં વીજળી મેળવવા માટે અગાઉથી પૈસા ભરવા પડશે અને હાલના જે મીટરો છે તેને બદલીને નવા મીટરો નંખાશે. આખા દેશમાં પ્રિ પેડ મીટર નાંખવામાં આવશે જે સ્માર્ટ મીટર હશે. આ મીટરની ખાસ વાત એ હશે કે ગ્રાહકને વીજળી પુરી પાડતી કંપની અને તેના દરની પસંદગી કરવાની તક મળશે.પ્રિ પેડ વીજળી માટે કેન્દ્ર સરકાર છેલ્લા કેટલાક વર્ષોથી યોજના બનાવી રહી હતી. વર્ષ 2018માં પણ સરકારે આવી જાહેરાત કરી હતી, પરંતુ હવે સરકારે 2022 સુધીમાં તમામ મીટરોને બદલી નાંખવાની જાહેરાત કરી છે.પ્રિ પેડ મીટરમાં ગ્રાહકે પહેલાથી પૈસા ભરવા પડશે જે આજકાલ મોબાઇલ ફોન અને ટીવી ચેનલો લેવા માટે હોય છે.ગ્રાહકે પૈસા ભર્યા પછી જ તેને વિજળી મળશે, એવું સિતારમને કહ્યું હતું.
Related Posts
*જામનગર સર્કિટ હાઉસ ખાતે લોકસંપર્કમાં પ્રજાની રજૂઆતો સાંભળતા કૃષિમંત્રીશ્રી* જીએનએ જામનગર: રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌસંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામગૃહ નિર્માણ અને ગ્રામ…
ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી
ગુજરાતના સૌથી નાના બાળકે MIS-C ને મ્હાત આપી જન્મના 12 કલાકમાં જ બાળકને MIS-C બિમારી હોવાનો કિસ્સો સામે આવ્યો હતો..…
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પો. સ્ટેશનના પી.આઇ.એ વેજલપુર તેમજ જુહાપુરા ચાર રસ્તા પાસે માસ્ક વિતરણનું આયોજન કર્યું.
ઇન્ડિયા ક્રાઇમ એન્ડ હ્યુમન રાઇટ્સ તેમજ વેજલપુર પોલીસ સ્ટેશન ના પીઆઇ સાહેબ અને એમની પોલીસ ટીમ મળીને આજે વેજલપુર તેમજ…
