નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર

નર્મદા જિલ્લામાં મૂકબધિરો- પ્રજ્ઞાચક્ષુઓ સહિતના દિવ્યાંગો કરશે મતાધિકારનો આદર : મતદાન કરવા સૌ બન્યા છે તત્પર મૂકબધિરને સંભળાય છે લોકશાહીનો…

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાના હાથલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો.

દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાનાના હાથલા ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો. દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ના હાથલા ગ્રામજનોનો ચૂંટણી…

સુરતમાં જીત બાદ AAPની જાહેરાત, AAPના વોર્ડમાં સમસ્યાના નિકાલ માટે હેલ્પલાઈન કરાશે 213

સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ…

અમરેલી જિલ્લામાં ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના નેતાનું મોત

અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું…

રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણીનો માહોલ જામતો નથી પ્રજામાં દેખાતો નિરુત્સાહ.

રાજપીપળા નગરપાલિકા સહિત જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ચૂંટણીનો માહોલ જામતો નથી પ્રજામાં દેખાતો નિરુત્સાહ. પ્રચાર માટે માંડ ચાર દિવસ બાકી…

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા

આણંદ : કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાનાં ભાઇ ભાજપમાં જોડાયા ચાવડાનાં કૌટુંબિક ભાઇ પ્રશાંત ચાવડા ભાજપમાં જોડાયા પૂર્વ સાંસદ લાલસિંહ…

જામનગર મનપા ચૂંટણી પરિણામોમાં ભાજપની સિક્સર સાથે ફિફટી. ફરી સત્તામાં કમળ.

જામનગર મનપા ચૂંટણી પરિણામોમાં ભાજપની સિક્સર સાથે ફિફટી. ફરી સત્તામાં કમળ. જામનગર: જામનગરમાં મનપાની ચૂંટણીમાં 25 વર્ષ અને પાંચ ટર્મ…

અમરાઈવાડી મા એકમાત્ર કોગેસ પક્ષ ના જગદીશ રાઠોડ નો ભવ્ય વિજય થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું ૩૯ લિટર દુધ થી કરાયો અભિષેક

અમરાઈવાડી મા એકમાત્ર કોગેસ પક્ષ ના જગદીશ રાઠોડ નો ભવ્ય વિજય થતા ભવ્ય સન્માન કરવામાં આવ્યું ૩૯ લિટર દુધ થી…

ભાજપે ગુજરાતમાં મનપાના સંગ્રામમાં 2015ની સામે 2021માં મેળવી કેટલી બેઠક?

ભાજપે ગુજરાતમાં મનપાના સંગ્રામમાં 2015ની સામે 2021માં મેળવી કેટલી બેઠક? •2015માં અમદાવાદમાં 192માંથી 142 બેઠક, 2021માં 158 બેઠક જીતી •2015માં…

કોંગ્રેસે ગુજરાતમાં મનપાની ચૂંટણીમાં 2015ની સામે 2021માં કેટલી મેળવી બેઠક?

કોંગ્રેસે ગુજરાતમાં મનપાની ચૂંટણીમાં 2015ની સામે 2021માં કેટલી મેળવી બેઠક? •2015માં સુરતમાં 116માંથી 36 બેઠક, 2021માં એક પણ નહીં •2015માં…