અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.
Related Posts
*આહીર દેવરો અને આલણદે ની અમર પ્રેમ કથા..*
શેત્રુંજીના કાંઠા બારેય માસ લીલાછમ રહેતા. ગોઠણ ગોઠણ-વા ઊંચુ ખેડવાનું ખડ આઠેય પહોર પવનમાં લહેરિયાં ખાતું, અને બેય કાંઠાની ભેંસો,…
નર્મદામા કોરોના પોઝિટિવ નો કૂલ આંકડો 1000ને પાર સતત રોજ વધતા જતા કેસો ઘટવાનુ નામ નથી લેતા .ચિંતાનો વિષય
નર્મદા બ્રેકિંગ :આજે નર્મદા જિલ્લામા વધુ 11 કેસ પોઝિટિવ આવતા કૂલ આંકડો 1001પર પહોચ્યો 11પૈકી નાંદોદ મા -03ગરુડેશ્વર તાલુકા મા…
*રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા ધોરડોની મુલાકાતે, કલાકારો અને પ્રવાસીઓને મળ્યા*
*રાજ્યના મુખ્યમંત્રી પહોંચ્યા ધોરડોની મુલાકાતે, કલાકારો અને પ્રવાસીઓને મળ્યા* ભુજ, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સફેદ રણ ધોરડો ખાતે ગુજરાત…
