અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.
Related Posts
*પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ*
*પાટણમાં નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, કોલેજ ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી થઈ* રાધનપુર. અનિલ રામાનુજ. એબીએનએસ : પાટણવાસીઓ વહેલી…
ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો શુ .!!??
ટીટોડી ધાબા પર ઇંડા મૂકે તો વધુ વરસાદ આવે. જમીન પર મુકે તો ઓછો.. પણ હવે બુલેટ પર મુકે તો…
આજથી IPL નો થશે પ્રારંભ. ચેન્નાઇ કલકત્તા વચ્ચે મેચ.
આજથી IPL નો થશે પ્રારંભ. ચેન્નાઇ કલકત્તા વચ્ચે મેચ.
