અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.
Related Posts
*રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો…યુરિયાના કાળો કારોબાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ..*
*રાધનપુર ખાતે ખાતર લેવા માટે ખેડૂતોની લાગી લાંબી લાઈનો…યુરિયાના કાળો કારોબાર કરતા તત્વો સામે કડક કાર્યવાહી થાય તેવી ખેડૂતોની માંગ..*…
જિરાફ નો હર્નિયાના કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું.
સફારી પાર્કમાં ચાર જિરાફમાંથી ત્રણના મોત થયા. વિદેશી પશુ-પક્ષીઓને અહીનું વાતાવરણ માફક આવતું નથી. રાજપીપલા તા, 15 વિશ્વની સૌથી ઊંચી…
14 વર્ષની બાળકીનું કમકમાટીભર્યું મોત
રાજકોટ-ભાવનગર હાઇવે પર અકસ્માતની ઘટના CCTVમાં કેદ… વાહનની રાહ જોઈને બેઠેલા ગઢકાના પરિવાર ઉપર માતેલા સાંઢની જેમ આવતી યુટિલિટી ફરી…
