અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.
Related Posts
*📌અબજોના કૌભાંડ કેસમાં વિપુલ ચૌધરીને મહેસાણા કોર્ટમાં રજૂ કરાય તે પહેલા સમર્થકોએ કર્યા સૂત્રોચ્ચાર* લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
જાહેર માર્ગ પર ડાન્સ કરવાનો મામલો ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની કરી અટકાયત
રાજકોટ જાહેર માર્ગ પર ડાન્સ કરવાનો મામલો ક્રાઈમ બ્રાન્ચે બે યુવકોની કરી અટકાયત ભાવિન ફીચડીયા અને બલરાજ સિંહ જાડેજાની કરી…
*🗯️BREAKING* *📌વડોદરા માં ભીષણ આગ* પ્રતાપ નગર જૈનિક સ્કૂલ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ K.G. ENGG. WORKS માં ભીષણ આગ…
