અમરેલી જિલ્લાના બગસરાના મુંજીયાસર ગામે ધાબા પર ભાજપનો ઝંડો લગાવવા જતા નીચે પટકાતા ભાજપના. નેતાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. ભાજપના કાર્યકર અને પેજ પ્રમુખ કાળુભાઇ રાદડિયાનું નિધન થયું છે. તેઓ અકસ્માતે નીચે પટકાતા તાત્કાલિક સારવાર માટે ખસેડાયા હતાં. પરંતુ અહીં તેમણે દમ તોડ્યો હતો.
Related Posts
રાજકોટમાં એક સાથે 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આરોગ્ય તંત્રમાં દોડધામ
રાજકોટમાં એક સાથે 45 સફાઈ કામદારોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આરોગ્ય તંત્રમાં દોડધામ
કોવીડ-૧૯ અમદાવાદ રીપોર્ટ.
કોવીડ-૧૯ અમદાવાદ રીપોર્ટ વસ્તી : ૫૫,૭૦,૦૦૦ લોકડાઉન થયુ ત્યારથી ૪૦ દિવસ સુધીમાં.. કરવામાં આવેલા ટેસ્ટ : ૨૬૦૦૦ બાકી રહેલા ૫૫,૪૪,૦૦૦…
ખેડા મિનિસ્ટર દેવુસિંગ ચૌહાણ અને પાર્શ્વગાયક તુષાર ત્રિવેદી ને એન્ટી વાયરલ કીટ પ્રદાન…
ગુજરાત રાજ્ય નાં નડીઆદ તાલુકા ના નરસંડા ગામ સ્થિત નુતન આયુરવેદિક રિસર્ચ સેન્ટર ના આયુર્વેદાચાર્ય ડૉ. શશીનાથ ઝા સાહેબ દ્વારા…
