સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
*અમદાવાદની ખાઉગલીએ નામ બદલ્યું હેપ્પી સ્ટ્રીટ*
શહેરના પૉશ વિસ્તાર લો-ગાર્ડનનું સૌથી જૂના માર્ગ પરનું જ ફૂડ બજાર એક નવા જ રંગ અને રુપમાં તૈયાર થઇ ગયું…
રોજગાર સબસિડીની લાલચે 100થી વધુ લોકો સાથે ઠગાઇ. લોન ની ફાઈલ ચાર્જ ડિપોઝિટ પેટે 10 થી 25 હજારની ઉઘરાણી.
નર્મદા જિલ્લાના ભોગ બનેલા લોકોની પોલીસ ફરિયાદ થી તજવીજ. અમદાવાદ બોલાવી ચેક લખી આપ્યા. ગૌશાળા ની લોન આપવાનું કહી 50…
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત
25.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 14,296 કેસ નોંધાયા, 157 લોકોના મોત* *અમદાવાદમાં 5864 કેસ**સુરતમાં 2103 કેસ**રાજકોટમાં 676 કેસ**વડોદરામાં 760…
