સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
ગાંધીનગર સેના મથક ખાતે એક્સ સર્વિસમેનની રેલી યોજાઈ. યુદ્ધ વીરો, વીર નારીઓ, વીર માતાઓનું સન્માન કરાયું જીએનએ ગાંધીનગર :ભારતીય સેના…
વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘનું બન્યું ફેક એકાઉન્ટ
વડોદરા પોલીસ કમિશનર શમશેર સિંઘનું બન્યું ફેક એકાઉન્ટ એકાઉન્ટ બનાવનારે લોકો પાસે માંગ્યા પૈસા અલગ અલગ લોકો પાસે અર્જન્ટ પૈસા…

*વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ*
*વિજપુરના કુકરવાડા એપીએમસી ખાતેથી મીડિયા થકી ગેરકાયદેસર સસ્તા અનાજના કારોબરનો થયો પર્દાફાશ* વિજાપુર, સંજીવ રાજપૂત: વિજાપુર તાલુકાના કુકરવાડા ખાતે મીડિયા…