સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી.
રાજપીપળા નગરપાલિકામાં ભાજપની યુવા પ્રમુખની ટીમ સામે હવે નર્મદા કોંગ્રેસ યુવા શિક્ષિત મહિલાને વિપક્ષ નેતા બનાવી. વિપક્ષના નેતા તરીકે સાહેનૂરબીબી…
તિલકવાડા તાલુકાના ઉંધઈ માંડવા ગામની સીમમાં અંગત અદાવતે યુવાનની કરાઈ કરપીણ હત્યા.
કોઈ બીજી જગ્યાએ ખૂન કરીને તેનો ચહેરો ઓળખાય નહીં તે માટે ચહેરા પર કેમિકલ છાંટી અને ખેતરમાં ફેંકી દેવાતા ચકચાર.…
સંક્ષિપ્ત સમાચાર. તા – ૪/૧૦/૨૦૨૦. – લાભુભાઈ કાત્રોડીયા.*
> *રાહુલ – પ્રિયંકા ગાંધી હાથરસ ના પીડિત પરિવાર ને મળ્યા…* > હાથરસ તપાસ સી.બી.આઇ.ને સોંપાઈ… > *બે કરોડ સુધીની…
