સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
વાડજ માં ગુટકા ચોરોનો આતંક હોલસેલ ગુટકાની દુકાન તોડી ચોરી કરવાનો પ્રયાસ.
નવાવાડજ ગામમાં આવેલી હોલસેલની ગુટકાની દુકાનનું તાળું તોડીને લૂંટ ચલાવવાનો કેટલાક લોકોએ પ્રયાસ કર્યો છે. પાન-મસાલા, બીડી, તમાકુ અને ગુટકાના…
ચલાલા નગરપાલિકાનું બજેટ મંજુર
#અમરેલી ચલાલા નગરપાલિકાનું બજેટ મંજુર ચલાલા પાલિકાનું 2 કરોડ 60 લાખનું બજેટ સર્વાનુમતે મંજુર ભાજપ શાસિત પાલિકામાં મળેલી પ્રથમ બેઠકમાં…
કલાકાર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે”આંતરિક સૌંદર્ય” – મધ્યપ્રદેશની અનુજા નવનાગ દ્વારા સોલો આર્ટ એક્ઝિબિશન
અતુલ પટેલ (ડિરેક્ટર ફિલ્મ, સીરીયલ), રાકેશ પુજારા (અભિનેતા, સલાહકાર પેનલ સભ્ય સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન, ભારત સરકાર) હંસા પટેલ…
