સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
*અમદાવાદ: દારૂના જથ્થા સાથે આરોપી સકંજામાં* 40થી 50 પેટી દારૂનો જથ્થો જપ્ત પીસીબી એ રેડ કરી… અમરાઈવાડીના લિસ્ટેડ બુટલેગર નો…
સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!
સર્જકતાના એક ઊંચા શિખર ઉપર બિરાજતા વાર્તાકાર શ્રી ઇલાબેનને જન્મદિવસની ખુબ ખુબ અભિવંદન!
*પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની*
*પ્રખ્યાત અભિનેત્રી માહીરા શર્મા સલૂનના ઉદ્ઘાટન પ્રસંગે અમદાવાદની મહેમાન બની* અમદાવાદ, સંજીવ રાજપૂત, એબીએનએસ: અમદાવાદના સિંધુભવન ખાતે આવેલ એક સલૂનના…
