સુરતમાં 27 બેઠક પર જીત બાદ AAPએ મોટી જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટી પોતાના વોર્ડના લોકો માટે હેલ્પલાઈન શરૂ કરશે. મનોજ સોરઠિયાએ જાહેરાત કરી છે કે, આમ આદમી પાર્ટી એક હેલ્પલાઈન નંબરની સુવિધા શરૂ કરશે. જેથી લોકો પોતાના વોર્ડની સમસ્યાને પોતાના મોબાઈલથી નિરાકરણ લાવી શકશે.
Related Posts
*ઘડપણ નું વસાણુ…એક બોધકથા*
*એક બોધકથા…..* 👌👌👌👌 🪷🪷🪷🪷🪷🪷 ॥~॥~॥ *ઘડપણ નું વસાણુ. ॥~॥ 🪷🪷🪷🪷🪷🪷 *જૂનાં જમાનામાં એક રાજ્યમાં એક એવો રીવાજ હતો કે દર…
*રાજકોષીય ખાધ સરભર કરવા વધારાની નોટો નહીં છપાય*
નવી દિલ્હીઃ રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે વધતી જતી રાજકોષીય ખાધને સરભર કરવા માટે મધ્યસ્થ બેન્કની વધુ…
આજે રાજ્યના સીએમ ભરૂચની મુલાકાતે. પીએમ મોદી વર્ચ્યુલી જોડાયા.
