Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

ત્રણ દિવસ પછી નર્મદામાં વરસાદનું જોર ધીમું પડયું. રાજપીપળામાં વરસાદના આગમનથી ઠેરઠેર પાણી ભરાયા.

સાગબારા અને દેડીયાપાડા માં વરસાદ થંભી ગયો વરસાદ. ગરુડેશ્વર, તિલકવાડા અને નાંદોદ તાલુકામાં પણ 8 થી 11 મીમી વરસાદ. ખેડૂતો…

સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડતા કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટની પ્રગતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી.

32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ…

જિલ્લા કલેકટર ના અધ્યક્ષપદે જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઇ. થયેલા પ્રશ્નોનું પણ ત્વરીત નિકાલ કરવાની સૂચના અપાઇ.

નર્મદા જિલ્લા કલેકટર મનોજ કોઠારીએ આજે રાજપીપલા કલેક્ટર કચેરીના કોન્ફરન્સ હોલ ખાતે યોજાયેલી જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર…

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડીયાના આદિવાસીઓને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસ રાજનીતિ કરવાનું બંધ કરે – ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા.

કોરોનાની મહામારી સામે એકબાજુ લોકડાઉન ચાલુ છે ત્યારે સહાયરૂપ થવાના બદલે લોકોને ભ્રમિત કરવાનું કામ અત્યંત નિંદનીય. હાઇકોર્ટના ચૂકાદા મુજબ…

પત્નીને વાવાઝોડું તરીકે ઓળખાવનાર દરેક પતિને એક નાનકડો સંદેશ.

પ્રિય પતિદેવ, શીતળ પવનસી, છુઇમુઇ સી હતી હું…પરણીને તમને ‘Cyclone’ સાથે સરખાણી..😂 ચાર દીવાલને બનાવ્યુ ઘર તોય આજ વાવાઝોડું કહેવાણી..😂…

*સરસ્વતી વિદ્યામંડળની પ્રાથમિક શાળાઓમાં એક માસની ફી માફી કરી*

*કોરોના કહેરમાં આગામી વર્ષે 1 મહિનાની ફી માફી સાથે ફીમાં કોઈ વધારો નહિ અમદાવાદના પૂર્વ વિસ્તારમાં ૭૫ વર્ષ થી કાર્યરત…

શ્રીકૃષ્ણમાં રાધાની ભૂમિકાથી લોકપ્રિય અભિનેત્રી શ્વેતા રસ્તોગી.

શ્વેતા રસ્તોગીએ શ્રીકૃષ્ણમાં કિશોરવય રાધાની ભૂમિકા ભજવી હતી. અને કૃષ્ણ માટે રાધાના નિર્દોષ અને શુદ્ધ પ્રેમ ને સુંદર રીતે રજૂ…