Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

કર્ણાવતી પશ્ચિમ ફોટો વિડીયો એસોસિએશન તરફથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.

Karnavati Paschim Photo Video Association તરફથી આજે Indian Red Cross Socity ના બ્લડ ડોનેશન કેમ્પમા જે જે મિત્રોએ બ્લડનુ ડોનેશન…

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? જી હા, સુથારો કેરીને સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા.

ફળોનો રાજા કેરી. કોણ લાવ્યા.? કેરી સુથારો સ્વર્ગમાંથી પૃથ્વી પર લાવ્યા. ને માનતા ન હો તો વાંચો આ લોકકથા. ઇન્દ્રપુરી…

રાજ્યમાં કોરોના સામે વ્યુહરચના અમલીકરણ અને દેખરેખ માટે બનાવાયેલા ‘એક્સપર્ટ ગ્રુપ ઓફ ડોક્ટર્સ’નો મિડિયા સાથે સંવાદ

અખબારી યાદી તા. ૦૭/૦૬/૨૦૨૦કોવિડ-૧૯ ના અતિક્રમણ બાદ આ રોગ સાથે કેવી રીતે જીવિ શકાય તે માટે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ…

⭕ ગુજરાતમાં નવા 480 પોઝિટિવ કેસ નોંધાયા,30 લોકોનાં મોત,319 લોકોને ડિસ્ચાર્જ કરાયા.અમદાવાદ-318,

⭕ *24 કલાકમાં અમદાવાદ-318,સુરત-64,વડોદરા-35,ગાંધીનગર-19,મહેસાણા-બનાસકાંઠા 6, પાટણ 5, ખેડા-સુરેન્દ્રનગર 4, રાજકોટ-આણંદ 3,ભાવનગર-ભરૂચ-વલસાડ 2, અરવલ્લી-કચ્છ-દાહોદ-નવસારી-અમરેલીમાં 1 કેસ* ● રાજ્યમાં કુલ કેસ :…

રાજ્યના લાખો યુવાનો, વિદ્યાર્થીઓ, બાળકો અને વાલીઓ માટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનો મહત્વપૂર્ણ નિર્ણય.

*SEBC-OBC વર્ગો માટેના જાતિના પ્રમાણપત્ર-દાખલાની મુદત ૧ વર્ષ સુધી વધારી આપવામાં આવી*  *જે યુવાઓના આવા દાખલા-પ્રમાણપત્રની મુદત તા.૩૧ માર્ચ-ર૦ર૦ના…

રાજપીપળામાં કેમેરાની ત્રીજી આંખ આડેધડ વાહનો ચલાવતા વાહનચાલકો અને આડેધડ પાર્ક કરતા વાહનો સામે બાજનજર રાખશે.

ઇ-ચલણ ઇશ્યૂ કરવાની પુનઃશરૂઆત કરવામાં આવી. રાજપીપળા શહેરમાં પોલીસ દ્વારા ટ્રાફિક નિયમોનો ભંગ કરતા લોકોને સીસીટીવી કેમેરામાં ઝડપાઈ જશે. રાજપીપળા,તા.…

કરજણ ડેમમાં ઉપરવાસનાં વરસાદ બંધ થતા કરજણ ડેમમાં પાણીની આવક ઘટી. કરજણ ડેમમાં હાલ 35. 48 % પાણી બચ્યું છે કરજણ ડેમ 64. 52% ખાલી થયો.

ખેડૂતો ની જરૂરિયાત પ્રમાણે ડાબા, જમણા કાંઠાની નહેરમાં તથા હાઈડ્રોપાવર મળી કુલ 565 પાણી છોડાયું. રાજપીપળા, તા.7 છેલ્લા ત્રણ દિવસથી…