Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

કોંગ્રેસ મુક્ત ભારતનો નારો આપનારી ભાજપ હવે ધીરે ધીરે ખૂદ ભારત મુક્ત થઈ રહી છે

ગુમાવ્યા 7 રાજ્ય મોદી અને શાહની જોડીનાં વળતાં પાણી તમામ તાકાત ઓછી પડી બીજેપીનો વર્ષ 2018થી હારનો શરૂ થયેલો સિલસિલો…

LRD ભરતીમાં વિવાદ આજે રાજ્ય સરકાર નવો પરિપત્ર બહાર પાડશે

LRDની ભરતીમાં અનામત કેટેગરીની મહિલા ઉમેદવારો મેરિટ ઊંચુ હોવા છતાં જનરલ કેટેગરીની મહિલા અનામતમાં સ્થાન મેળવી ન શકે તેવી જોગવાઇ…

*આઝાદીથી અત્યાર સુધીમાં કોણ કોણ રહયા દિલ્હીના મુખ્યમંત્રી?*

*ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ* દિલ્હીના સૌપ્રથમ મુખ્ય પ્રધાન કોંગ્રેસ પક્ષના ચૌધરી બ્રહ્મ પ્રકાશ યાદવ હતા, તેમણે 17 માર્ચ, 1952થી 12…

મહારાષ્ટ્ર સરકારે આપી સૌથી મોટી રાહત સરકારી કર્મચારીઓનું પાંચ દિવસનું અઠવાડીયું મંજૂર

મહારાષ્ટ્રની સરકારે સરકારી કર્મચારીઓને મોટી રાહત આપવાની જાહેરાત કરી છે. ઉદ્ધવ ઠાકરે સરકારે રાજ્યના સરકારી કર્મચારીઓ માટે પાંચ દિવસનું અઠવાડીયું…

અમદાવાદમાં મોદી-ટ્રમ્પ કરશે 13 કિલોમીટર લાંબો રોડ શો, તૈયારીઓ કરી દેવામાં આવી શરૂ. – સુરેશ વાઢેર.

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે જાપાનના વડાપ્રધાન શિંજો આબેના રોડ શોની જેમ…

*ફાંસીને માચડે ચડાવી મોતની સજા આપવાની પદ્ધતિને સુપ્રિમ કોર્ટમાં પડકાર. – સુરેશ વાઢેર.*

એક તરફ નિર્ભયા કેસમાં આરોપીઓને ફાંસીની સજા મુદે કાનૂની જંગ છેડાઈ રહ્યો છે તે સમય 88 વર્ષના સ્વાતંત્ર્ય સેનાની એ…

નિર્ભયાની યાદમાં બનેલી હોસ્પિટલમાં ડૉક્ટર જ નથી, પરિવાર ધરણા પર બેઠો.

નવી દિલ્હી, તા. 12. ફેબ્રુઆરી 2020 બુધવાર દિલ્હીમાં ચકચારી નિર્ભયા કાંડ બાદ નિર્ભયાના નામ પર તેના પૈતૃક ગામ યુપીના બલિયામાં…

અભિવાદન કરવા હાથ ન મિલાવતા ભારતીય સંસ્કૃતિ પ્રમાણે નમસ્કારની મુદ્રામાં અભિવાદન કરવુ – જો આટલી સાવચેતીઓ રાખશો તો સંચારી રોગોથી અવશ્ય બચી શકશો.

વિરમગામના આનંદ મંદિર સ્કુલ ખાતે સંચારી રોગોથી બચવાના ઉપાયો સમજાવવામાં આવ્યા (વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ દ્વારા) જો થોડી જરૂરી…