રાજકોટ: શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્ડર જમન છગનભાઇ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાકેશભાઇએ આ બિલ્ડરનું ફર્નિચરનું કામ રાખ્યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્યું છે
Related Posts
દેશનો પ્રથમ વર્ચ્યુઅલ એક્સપો ૯૦ દિવસ ચાલશે.
દેશ અને દુનિયાના ચાર લાખ મોટા વેપારીઓ તથા મોટી બ્રાન્ડ્સને આમંત્રણ અપાશે કાપડના વ્યાપારમાં પ્રવર્તી રહેલી મહામંદીને દૂર કરવા અને…
બજેટ સત્ર દરમિયાન વિધાનસભામાં MP, MLA અને અધિકારીઓ સહિત 13 લોકો થયા કોરોના સંક્રમિત
ગાંધીનગર વિધાનસભામાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન પ્રધાન, ધારાસભ્ય અને અધિકારીઓ સહિત 13 લોકો કોરોના સંક્રમિત થયા હોવાના સમાચાર સામે…
ગુજરાત ના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ ને હવે નહી મળે વધુ એક્સટેન્શન
*રાજાય ના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ હવે બદલાશે તે નક્કી * ગુજરાત ના ચીફ સેક્રેટેરી અનિલ મુકીમ ને હવે નહી…
