રાજકોટ: શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્ડર જમન છગનભાઇ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાકેશભાઇએ આ બિલ્ડરનું ફર્નિચરનું કામ રાખ્યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્યું છે
Related Posts
गांधीनगर आज सौराष्ट्र और दक्षिण गुजरात मे भारी बारिश की आगाही। पिछले 24 घंटे में राज्य के 231 तहसीलों में…
कच्छ BSF के सर्च ऑपरेशन में हरामी नाले से पकड़ी गई 11 पाकिस्तानी बोट।
कच्छ BSF के सर्च ऑपरेशन में हरामी नाले से पकड़ी गई 11 पाकिस्तानी बोट।
છેલ્લા ચાર વર્ષથી વાહનો ચોરી ગુનામાં નાસતો ફરતો આરોપી ને અકલકુવા ખાતે ઝડપી પડાયો.
પેરોલ ફ્લો સ્કોડ નર્મદા ની ટીમલી આરોપીને ઝડપી પાડી રાજપીપળા પોલીસને સોંપી દેવાયો. નર્મદા જિલ્લામાં છેલ્લા ચાર વર્ષથી વાહનચોરીના ગુનામાં…
