રાજકોટ: શહેરના ગોકુલધામ રોડ પર દ્વારકાધીશમાં રહેતાં અને ફર્નિચરનું કામ કરતા રાકેશભાઇ રમેશભાઇ ધારૈયા (ઉ.વ.42)એ ત્રણ દિવસ પહેલા ઝેર પી આપઘાત કરી લીધો હતો. આ બનાવમાં બિલ્ડર જમન છગનભાઇ કનેરીયાનો ત્રાસ જવાબદાર હોવાનું ખુલતાં પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. રાકેશભાઇએ આ બિલ્ડરનું ફર્નિચરનું કામ રાખ્યું હતું. તેનો માલ પણ બાકીમાં ખરીદ્યો હતો.પરંતુ બિલ્ડરે કામની કિંમત વધી ગઇ છે તેમ કહી મજૂરીના કે માલના પૈસા ન આપી ટોર્ચર કરતાં મરવા મજબૂર થયાનું તપાસમાં સામે આવ્યું છે
Related Posts
રાજકોટ : સોની પરિવારના સામુહિક આપઘાતના પ્રયાસમાં ધવલનું મોત,એક ઝબ્બે : ત્રણ વ્યાજખોરો હજુ પોલીસ પકડથી દુર શુક્રવારે ઘરે જતી…
*શું ભાજપમાં આંતરિક વિવાદ વકરી રહયો છે?*
ગાંધીનગર: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તેમના સ્પષ્ટ અને હાજર જવાબ માટે જાણીતા છે. ગઈકાલે તેમણે એક જાહેર કાર્યક્રમાં કરેલી વાતથી…
*રાજસ્થાનના સિરોહીમાં ક્ષત્રિય સરગરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું*
*રાજસ્થાનના સિરોહીમાં ક્ષત્રિય સરગરા સમાજ દ્વારા સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરાયું* આબુરોડ, સંજીવ રાજપૂત: આબુરોડ સિરોહી મા ક્ષત્રિય સરગરા સમાજ…
