ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.
Related Posts
રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ.
રાજપીપળા,તા. 13 રૂ. ૧૧ કરોડ ૭૨ લાખના ખર્ચે મોવી ત્રણ રસ્તાથી દેડીયાપાડાને જોડતા સ્ટેટ હાઈવે રસ્તાનું ખાર્તમુહર્ત કરવામાં આવ્યુ હતું.…
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી*
*ક્રિકેટ વર્લ્ડ કપની ટ્રોફી એસઓયુ ખાતે ઐતિહાસિક પ્રદર્શન માટે મુકવામાં આવી* નર્મદા, સંજીવ રાજપૂત: પ્રતિષ્ઠિત આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપની…
ભૂતાનના વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મૌત વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં 2 વર્ષથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા .
વડોદરાની પારુલ યુનિવર્સિટીમાં 2 વર્ષથી હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા ભૂતાનના વિદ્યાર્થીનું શંકાસ્પદ હાલતમાં મૌત.
