ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.
Related Posts
વસંતના વાયરામા વેલેન્ટાઈન દર્શન.
પ્રિયતમને પામવા સજના હૈ મુજે સજના કે લિયેને સંસ્કૃત સાહિત્યમાં “નેપથ્યયોગ” કહ્યો છે. નાટ્યકલામાં નેપથ્ય શબ્દ પ્રચલિત છે. સજના માટે…
દરેક દેશમાં બળાત્કારને ગુનો ગણવામાં આવે છે. ફ્લોરિડાના આઉટસ્કર્ટમાં સ્થિત મિરેકલ વિલેજમાં બળાત્કારના આરોપીને એક સુંદર બંગલો અપાયો છે. અહીં…
*જામનગરના પુરાતત્વીય સંગ્રહાલયમાં યોજાયું ‘શિવઉત્સવ ચિત્ર પ્રદર્શન’* જીએનએ જામનગર: ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ની ઉજવણી અંતર્ગત રાજ્યના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક…
