ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.
Related Posts
અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ એકશન મોડમાં
અમદાવાદ – અમદાવાદ સીપી સંજય શ્રીવાસ્તવ એકશન મોડમાં શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્ઝ વેચાણ ની ફરિયાદો સામે સીપી ની લાલ આંખ આગામી…
ગાંધીનગર ગાંધીનગર જિલ્લામાં તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનો કલોલ ખાતેની થયો પ્રારંભ રાજ્યમાં આજથી તાલુકા કક્ષાના આરોગ્ય મેળાનું આયોજન…
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં.
દેડીયાપાડા તાલુકાના કોલીવાડા ગામ ની આંગણવાડી નું મકાન જર્જરીત હાલતમાં. ચોમાસા દરમિયાન વરસાદી પાણી અંદર વહી આવે છે. કર્મચારીઓ ના…
