ગાંધીનગરઃ સંયુક્ત રાષ્ટ્રના પર્યાવરણીય કાર્યક્રમ અંતર્ગત, પર્યાવરણીય સંધિના સંરક્ષણ પર સ્થળાંતરીત પ્રજાતીઓ (સીએમએસ)ની 13 મી કોન્ફરન્સ ઓફ પાર્ટીઝનું શિખર સંમેલન 17 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી 2020 દરમિયાન ગાંધીનગરમાં યોજાવા જઈ રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સ દ્વારા આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે. 16 અને 17 ફેબ્રુઆરી દરમિયાન કેન્દ્રીય પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન મંત્રી પ્રકાશ જાવડેકર ઉપસ્થિત રહેશે.
Related Posts
રાજકોટ: રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાં એસ.ટી બસનાં ડ્રાઇવર રાજેશકુમાર અસારીને દારૂ પીધેલ હાલતમાં ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી*
*📌રાજકોટ: રાજકોટ એસ.ટી. બસ સ્ટેશનમાં એસ.ટી બસનાં ડ્રાઇવર રાજેશકુમાર અસારીને દારૂ પીધેલ હાલતમાં એ.એસ.આઈ. રણજીતસિંહ વાઢેર તથા ટીમે ઝડપી લઈ…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકા*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાતે ફિજીના નાયબ વડાપ્રધાન મનોઆ કામિકામિકા* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૌજન્ય મુલાકાત ફિજીના નાયબ…
રૂપિયા 268 કરોડના બોગસ બિલિંગ કૌભાંડોમાં બે કૌભાંડી ઝડપાયા
સુરતના યોગેશ અને મનીષ સાહે છ બોગસ કંપની બનાવી બોગસ બિલિંગ કૌભાંડ આચર્યું હતું માત્ર બોગસ બિલો જનરેટ કરી સરકારને…
