અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
મોરબી દુર્ઘટનાને આજે એક મહિનો થયો : ગુનેગારો ખુલ્લેઆમ ફરતાં હોવાથી લોકો હતાશ આઘાતમાંથી બહાર નથી આવ્યા મૃતકના પરિવારજનો :…
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય,
ગુજરાત સ્થાનિક સ્વરાજ ચૂંટણીને લઇ કોંગ્રેસ હાઈકમાન્ડનો મોટો નિર્ણય, કોંગ્રેસ હાઇકમાન્ડે અચાનક તામ્રધ્વજ સાહુની નિરીક્ષક તરીકે નિમણૂક કરી, કોંગ્રેસના આ…
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ
બ્રેકિંગ ન્યુઝ…….ગુજરાત કોંગ્રેસને લગતા મોટા સમાચાર ઈન્દ્રનિલ રાજ્યગુરૂ નહીં છોડે પંજાનો સાથ ઈન્દ્રનિલ રાજ્યગુરૂ મળ્યાં હતાં પ્રદેશ પ્રમુખ નેજગદીશ ઠાકોર-રઘુ…
