અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
*સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને સવારે ૭:૦૦ કલાકે પૂર્ણ થઇ*
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ૧૭૬મું અંગદાન* *સિવિલ હોસ્પિટલમાં મોડી રાત્રે ૨:૦૦ વાગ્યે અંગોના કાઢવાની પ્રક્રિયા શરૂ થઇને સવારે ૭:૦૦ કલાકે…
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ*
*પતિ-પત્નીએ સુવર્ણ મેડલ મેળવી બી જે મેડિકલ કોલેજનું વધાર્યું ગૌરવ* અમદાવાદ, સંજીવ રાજપૂત: ગામ: વચલીઘોડી હાલ: અમરેલી રાજેન્દ્રસિંહજી સજુભા જાડેજા…
*કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો*
*કેબિનેટ મંત્રીના અધ્યક્ષ સ્થાને ધ્રોલ એસ.ટી.ડેપો વર્કશોપ તથા જોડિયા એસ.ટી.બસ સ્ટેશનનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો* જામનગર, સંજીવ/અમિત, એબીએનએસ: રાજ્યના વન અને…
