અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
રાજપીપળામાં સમગ્ર નગરમાં તમામ હોડી સળગ્યા પછી રાત્રે બાર વાગ્યે મોતીબાગ, નવાધાબા ફળિયામાં ફળિયામાં આદિવાસી ની સૌથી મોટી હોળી પ્રગટાવી આદિવાસીઓ એકતા દિન બનાવશે.
સાંજે હોળી પ્રગટાવી ઢોલ નગારા, શરણાઈ વાજિંત્રો વગાડે હોળીના ગીતો ગાયને નાચગાન કરતા આદિવાસીઓ મન મુકીને નાચગાન કરશે. આખી રાત…
અમદાવાદ ખોખરા ખાતે લકોએ ડિફેન્સના વડા બિપિન રાવતને અર્પણ કરી શ્રદ્ધાંજલિ
જીએનએ અમદાવાદ: અમદાવાદના વાલ્મિકી વાસમાં નાગરિકો દ્વારા શહિદ થયેલ લશ્કરના વડા બિપિન રાવતને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. અમદાવાદના ખોખરા ખાતે વાલ્મિકી…
ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૭૮મા પ્રજાસતાક દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું
ભગતસિંહ યુવા સમિતિ દ્વારા ૭૮મા પ્રજાસતાક દિવસ નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ નુ આયોજન કરવામાં આવ્યું અમરેલી જિલ્લા ના બાબરા…
