અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
મુખ્યમંત્રીશ્રીનો મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો પ્રજાલક્ષી વધુ એક નિર્ણય ▪જમીન તકરારી નોંધની સૂનાવણી હવે સીધી પ્રાંત અધિકારી કક્ષાએ થઇ શકશે ▪તકરારી અપિલના ત્વરિત નિકાલથી બિનજરૂરી લિટીગેશન નિવારવાનો ધ્યેય
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ મહેસૂલી પ્રક્રિયા સરળીકરણનો વધુ એક પ્રજાલક્ષી નિર્ણય લઇને જમીન તકરારી નોંધની અપિલ સૂનાવણી હવે સીધી પ્રાંત…
*ભારતીય કોસ્ટ ગાર્ડ 78મો સ્વતંત્રતા દિવસ ગર્વભેર મનાવવા સજ્જ બની*
*ભારતીય કોસ્ટ ગાર્ડ 78મો સ્વતંત્રતા દિવસ ગર્વભેર મનાવવા સજ્જ બની* અમદાવાદ: સંજીવ રાજપૂત: ભારત દેશ તેનો 78મો સ્વતંત્રતા દિવસની ઠેર…
અમદાવાદ ના આ વિસ્તારમાં નહીં પકડે ટ્રાફિક પોલીસ. જુઓ ક્યાં રોડ પર મળશે આ છુટ્ટી
અમદાવાદ ના આ વિસ્તારમાં નહીં પકડે ટ્રાફિક પોલીસ. જુઓ ક્યાં રોડ પર મળશે આ છુટ્ટીટ્રાફિક વિભાગના સંક્યુક્ત પોલીસ કમિશનર દ્વારા…
