અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 11,403 કેસ નોંધાયા, 117 લોકોના મોત
19.04.2021 update 🚨🚨🚨🚨🚨🚨🚨 *આજે ગુજરાતમાં રેકોર્ડબ્રેક 11,403 કેસ નોંધાયા, 117 લોકોના મોત* *અમદાવાદમાં 4258 કેસ* *સુરતમાં 2363 કેસ* *રાજકોટમાં 761…
સુરતમાં ગોપાલ ઇટાલિયાને ટીંગાટોળી કરી બહાર કાઢવામાં આવ્યા.
સુરતમાં કોર્પોરેશનની પહેલી જ સભા તોફાની બની , આપ અને ભાજપ વચ્ચે ધકકામુક્કી અને હોબાળો જોવા મળ્યો હતો. આપના નેતાઓને…
અમિત શાહ, સમગ્ર કેબિનેટ 300 સાંસદો 5 મુખ્યપ્રધાન તમામ તાકાત અને પૈસા કોઈ ન ચાલ્યું સંજય સિંહ
આપના સાંસદ સંજય સિંહે આમ આદમી પાર્ટીના વિજયને સમગ્ર હિન્દુસ્તાનનો વિજય ગણાવ્યો. સંજય સિંહે જણાવ્યું કે દિલ્હીના પ્રજાજનોએ આજે સાબિત…
