અંબાજી છાપરી હાઈવે પર મોડી રાત્રે ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં અંબાજી મંદિરના જીઆઈએસએફના ગાર્ડનું મોત થયું હતું. જ્યારે મહિલાને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને અંબાજી કોટેજ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. અકસ્માત સર્જનાર ટ્રકનો આગળના ભાગનો કાચ પર પથ્થરમારો થયો હવાની શક્યતા છે. અકસ્માત બાદ ટ્રક ચાલક ટ્રક મૂકીને નાસી છૂટ્યો હતો.
Related Posts
*આ લેખ વાંચવાનું ચુકતા નહિ* *આંખો ભીની થઇ જશે* *હૃદય સ્પર્શી સત્ય ઘટના*
સ્મિતા…લોકર ની ચાવી ક્યાં છે..કડક શબ્દ માં ભાવેશ બોલ્યો… સ્મિતા બોલી ..કેમ આજે લોકર ની ચાવી ની તમને જરૂર પડી……
રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની દાઢા પણ કહેવામાં આવે છે તે શરદ ઋતુમાં આરોગ્યની શું કાળજી રાખશો ? લેખક : અતુલકુમાર વ્રજલાલ શાહ. સી.એ.
ભાદરવા વદ 8, વિ. સં. 2076 અંગ્રેજી તા. 09-10-2020 અતુલકુમાર વ્રજલાલ શાહના પ્રણામ રોગાણાં શારદી માતા એટલે કે જેને યમની…
જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા*
જી.એમ.પટેલ કન્યા છાત્રાલય અને ધ્રોલ સી.એચ.સી. ખાતેના કોવિડ કેર સેન્ટરોની મુલાકાત લેતા અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા* જામનગર:…
