Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

આદિવાસી સમુદાયો માટે આરોગ્ય સેવાઓ સુદ્રઢ બનાવવી એ રાજ્ય સરકારની પ્રાથમિકતા: આરોગ્યમંત્રી.

વૈશ્વિક સંદર્ભમાં ભારત ભૂમિકા ભજવી શકે ? વૈશ્વિક સંદર્ભમાં ભારતની ભૂમિકા કેવી અને શું હોઈ શકે ? આ વિષય પર ભારતનાં સૌથી મોટા હિંદુ સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનાં સરસંઘચાલક શ્રી મોહન ભાગવતનાં વિચારો.

માધવ સ્મૃતિ ન્યાસ કર્ણાવતી દ્વારા દર વર્ષે ગુરુજી વ્યાખ્યાનમાળા અંતર્ગત રાષ્ટ્રીય વિચારોનો પ્રચાર અને પ્રસાર થાય તે હેતુ થી પ્રાસંગિક…

IT વિભાગને માર્ચ સુધીમાં બે લાખ કરોડની કરવસૂલાતનો લક્ષ્યાંક

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક કાર્યક્રમ દરમ્યાન ભારતીય નાગરિકો દ્વારા ઘણો ટેક્સ ઓછો ચૂકવવાનો મુદ્દો ઉઠાવ્યો…

240 FIR જેના પર નોંધાયેલી છે, ભાજપે તેને રાજ્યના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા

કેરલમાં ભારતીય જનતા પાર્ટીમાં હાલ ઘણા ફેરફાર થઈ રહ્યા છે. જ્યારથી રાષ્ટ્રીય અધ્યક્ષ પદે જેપી નડ્ડાની પસંદગી થઈ છે, ત્યારથી…

ફાયદા / રૂદ્રાક્ષ એકમાત્ર એવું ફળ જેને ધારણ કરવાના છે અનેક ફાયદા, જાણો ધર્મ અને વિજ્ઞાનની દ્રષ્ટિએ

જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે મનુષ્ય બિમાર થવાનું મોટું કારણ ગ્રહોની પ્રતિકુળતાં છે રુદ્રાક્ષ ધારણ કરનારના બધા જ કષ્ટ ભગવાન લઈ લે છે…

શાહીનબાગની પ્રદર્શનકારી મહિલાઓ ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરશે

નવી દિલ્હીઃ શાહીનબાગ સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર શાહીનબાગના પ્રદર્શનકારીઓએ નિર્ણય કર્યો છે કે,…

ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની અટકાયત, પીએમ મોદીની માતાને મળવાની કરી હતી જાહેરાત

આંદોલનનું પાટનગર બનેલા ગાંધીનગરમાં અનામત વર્ગની મહિલાઓની પોલીસે અટકાયત કરી છે. મહિલીઓએ પીએમ મોદીના માતા હીરાબા સાથે મુલાકાતની જાહેરાત કરી…

આણંદમાં જવેલર્સની દુકાનમાં દીવાલને બાકોરું પાડી ઘુસેલ તસ્કરોએ 78 હજારની મતાની ઉઠાંતરી

આણંદ: શહેરના જૂના રસ્તા ઉપર આવેલી એક જ્વેલર્સની દુકાનની દીવાલને બાકોરું પાડીને અંદર ઘુસેલા તસ્કરો ૭૮૭૫૦ રૂપિયાની કિંમતના ચાંદીના ઘરેણાની…