રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
તંત્ર એ શાળાઓ મા કોરોના કેર સેન્ટર શરૂ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે કેર સેન્ટર મા કોરોના દર્દીઓ કેવા બેરોકટોક બહાર ફરે છે તેનો કિસ્સો સામે આવ્યો છે.
બ્રેકીંગ નર્મદા :- ગરુડેશ્વર ના એકલવ્ય મોડલ સ્કૂલ ની અંદર કોરોના કેર સેન્ટર ના કોરોના પોઝિટિવ દર્દીઓ બહાર રખડતા લોકો…
અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ યુવકનું મૃત્યુ
*અમદાવાદમાં હાટકેશ્વર-ખોખરા માર્ગ પર શ્રી છત્રપતિ શિવાજી ઓવરબ્રિજના શનિ મંદિર નજીક બેફામ AMTS બસચાલકે લીધો વધુ એક ભોગ* બસની અડફેટે…
ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિતે સુરક્ષા કર્મીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.
ગાંધીનગર ખાતે દશેરા પર્વ નિમિતે સુરક્ષા કર્મીઓ સાથે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા શસ્ત્રપૂજન કરવામાં આવ્યું.
