રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
*ગઢડા સ્વામિનારાયણ મંદિર સ્વામીને ગાળો બોલી થપાટ મારનાર DySP સામે તપાસના આદેશ*
રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયા (Ashish Bhatia)એ તપાસ કરવાનો હુકમ ભાવનગર રેન્જ આઇજીને આપ્યો છે ત્યારે તપાસ બાદ ડીવાયએસપી સામે…
बिहार पटना में इंडिगो एयरलाइंस के मैनेजर रूपेश कुमार की सरेआम हत्या।
बिहार पटना में इंडिगो एयरलाइंस के मैनेजर रूपेश कुमार की सरेआम हत्या। पटना में अज्ञात बाइक सवार ने मारी गोली।…
અંક્લેશ્વર તાલુકાના જીતાલી ગામેથી જુગારના રોકડા રૂપિયા ૨,૩૫,૧૮૦/- મળી કુલ રૂ.૨૩,૩૧,૧૮૦/- ના મુદ્દામાલ સાથે નવ આરોપીઓને ઝડપી પાડી જુગારનો ગણનાપાત્ર…
