રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
ગુજરાતમાં લાંબા સમયે શિક્ષકોને ભણતરને લગતું કામ સોંપાયું.
અમદાવાદઃ એક શિક્ષકનું કામ બાળકોનું શિક્ષણ અને ઘડતર કરવાનું કામ હોય છે, પરંતુ ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી શિક્ષકો પાસે શિક્ષણને…
વડોદરા મધ્યસ્થ જેલ ખાતેથી પેરોલ રજા ઉપરથી ફરાર આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી. નર્મદા.
વંઢ ગામે જઇ ફરાર કેદીને ઝડપી પાડ્યો રાજપીપલા તા 16 શ્રી હરીક્રિષ્ણ પટેલ, પોલીસ મહાનિરીક્ષક, લોકલ ક્રાઈમ બ્રાન્ચ વડોદરા વિભાગ,…
ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી, 9 યુવતી અને 4 યુવકો ઝડપાયા
ગાંધીનગરમાં દારૂની મહેફીલ પર પોલીસ ત્રાટકી, 9 યુવતી અને 4 યુવકો ઝડપાયા ગાંધીનગર: ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ ઝડપાયા છે.…
