રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
*આણંદ: અમુલની વિવિધ પ્રોડક્ટના ભાવમાં વધારો* મસ્તી દહીં 400 ગ્રામ 2રૂપિયાનો વધારો. મસ્તી દહીં એક કિલો પાઉચ 4 રૂપિયાનો…
એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ.
એક સલામ જવાનો કે નામ: મધ્ય દરિયામાં સાહસપૂર્ણ ઓપરેશન હાથ ધરીને સાત લોકોના જીવ બચાવતું ભારતીય તટરક્ષક દળ. અમદાવાદ: ભારતીય…
*આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટ સાયન્સીસ (GUTS)નો ત્રીજો પદવીદાન સમારોહ સંપન્ન* *ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રના ૧૭૧ વિદ્યાર્થીઓને…
