રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
*અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં રાજપૂત સમાજના બ્રેઇનડેડ યુવકનું અંગદાન* અમદાવાદ: મારા યુવાન દિકરાના અંગો સમાજના અન્ય કોઇ જરૂરિયાતમંદને મદદરૂપ બને. મારો…
અમદાવાદના વાતાવરણમાં પલટો…. સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા
અમદાવાદના વાતાવરણમાં પલટો…. સાબરમતી સહિતના વિસ્તારમાં વરસાદી છાંટા
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા
અમદાવાદમા AMCએ હેર સલૂન બંધ કરાવ્યા છે, હમણા બહાર હેર કટિંગ કરાવવાનુ ટાળવુ 🙏
