રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
ભચાઉ ખાતે જયભાઈ વસાવડાનું *અધૂરા નહિ પણ મધુરા બનીએ*’ વિષય પર પ્રેરક વક્તવ્ય, ‘સુલેહ પ્રોડક્શન’નાં આયોજન હેઠળ ખુબ સરસ સફળ…
જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના રસી આપવાનું શરૂ કરવામાં આવશે…
ગુજરાતમાં આવતીકાલથી અમદાવાદ સહિત કચ્છ, મહેસાણા, ગાંધીનગર, ભરૂચ, રાજકોટ, જામનગર, સુરત, વડોદરા, ભાવનગર જિલ્લામાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને કોરોના…
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મળી સફળતા. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકીને ઝડપાયો
અમદાવાદ: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. અમદાવાદ 2008ના સીરિયલ બ્લાસ્ટના વોન્ટેડ આતંકી સલામનની જયપુરથી ધરપકડ કરવામાં આવી છે.…
