રાજકોટમાં આજે PGVCL કચેરી ખાતે ખેડૂતોએ વિરોધ કર્યો. ટેરીફનો ભાવ 1.50 રૂપિયા છે. જે ઘટાડીને 50 પૈસા કરવા માટે ખેડૂતોએ માગ કરી છે. આ મામલે સૌરાષ્ટ્રના સિંચાઈ મંડળીઓના હોદ્દેદારો જીઆરસી ચેરમેન આનંદકુમાર શર્માનો રજુઆત કરશે. મહત્વનું છે કે વિરોધ કરનાર ખેડૂતો સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર અને અમરેલી સહિતના જિલ્લાઓમાંથી રાજકોટ આવ્યા હતા..અને તેમની સમસ્યા મામલે તેમણે વિરોધ નોધાવ્યો છે.
Related Posts
અમદાવાદમા કોરોના સંકઁમણના વધતા કેસોની સંખ્યાને ધ્યાનમા રાખીને પુરવઠા વિભાગે શહેરભરની તમામ ૧૫ ઝોનલ કચેરીનું કામકાજ સ્થગિત કયુઁ.
અમદાવાદ શહેરના લાખો લોકોને અસર થાય તે રીતે આગામી પંદર ઓગસ્ટ સુધી રેશનકાડઁ ની તમામ ઝોનલ કચેરી ઓ તમામ પઁકાર…
નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર થઇ ગયો હતો. રાહદારીનું કારની ટક્કર વાગતા જ ઘટનાસ્થળે મોત થયુ હતું.
અમદાવાદમાં ફરી એક વખત હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. નારોલ-પીરાણા રોડ પર રાહદારીને ટક્કર મારી કાર ચાલક ફરાર…
જામનગર ખાતે રાજનાથસિંહનું ભવ્ય સ્વાગત કરતા મહાનુભવો જીએનએ જામનગર: સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહનું જામનગર એરફોર્સ ખાતે આગમન થતા મહાનુભાવો દ્વારા…
