કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
ભરૂચ ખાતે ધો.૧૦-૧૨ની પરીક્ષાના આયોજન અર્થે કલેક્ટરના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઇ.
ભરૂચ જિલ્લામાં એસ.એસ.સી.માં કુલ-૨૩૯૬૨, ધો-૧૨ સામાન્ય પ્રવાહમાં કુલ-૭૫૯૩ અને વિજ્ઞાનપ્રવાહમાં કુલ-૩૧૪૫ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે મનિષ કંસારા, ભરૂચ દ્વારાભરૂચ: આગામી તા.૨૮…
RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો
ન્યૂઝ બ્રેકિંગ સરકારનો મોટો નિર્ણય RT-PCR ટેસ્ટની કિંમતમાં ઘટાડો ઘરે આવીને ટેસ્ટ કરવાનો ચાર્જ 1100 નો 900 કરાયો લેબમાં જઈ…
દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ
#દાહોદ દાહોદ જિલ્લાના તમામ સરકારી કર્મચારીઓની રજાઓ રદ્દ વધતા કોરોના સંક્રમણ ને લઈ ન નિર્ણય અલગ અલગ વિભાગના અધિકારી- કર્મચારીઓને…
