કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
શ્રી.સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાશે.
શ્રી.સ્વામી રામાનંદ આશ્રમ ગુવાર ખાતે પ.પૂ. જગતગુરુ શ્રી સ્વામી રામાનંદાચાર્ય જીની 821 મી જન્મજયંતી ઉજવાશે. શોભાયાત્રા,સંતોની અમૃતવાણી સાથે સાંસ્કૃતિક કાર્યક્રમ.…
*🗯️BIG BREAKING* *📌દિવાળી પહેલા ગુજરાત સરકારની મોટી જાહેરાત* ગેસ સિલિન્ડર માટે કુલ રૂ.650 કરોડની રાહતની જાહેરાત ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં…
*કોરોનાને કારણે સીરિઝ પર લાગી બ્રૅક*
*IND vs SL :* *કોરોનાને કારણે સીરિઝ પર લાગી બ્રૅક* *13 જુલાઈથી શરૂ થનારી મૅચો 17 જુલાઈ બાદ શરૂ થવાની…
