કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
જો ચેમ્બરની ચૂંટણી થઇ શકતી હોય, તો અમદાવાદ કેમિસ્ટ એસોસીએશનની કેમ નહીં? મેડીકલ સ્ટોર ધારકોમાં ગણગણાટ શરૂ થઈ ગયો.
કેમિસ્ટ એસોસિયનનું ઇલેક્શન ૨૮મી માર્ચ હતું પરંતુ લોક ડાઉન ને કારણે સ્થગિત કરાયું અમદાવાદમાં ધમધમતી 2700થી વધુ મેડીકલ સ્ટોરના પ્રશ્નોની…
ઘરની બહાર નીકળતા જ જો જોવા સ્મશાનયાત્રા તો કરી દો બસ એટલું કામ, ચમકી જશે તમારી કિસ્મત Sureshvadher
જીવન અને મૃત્યુ ઈશ્વરનો એક કાળક્રમ છે. જન્મ સમયે આપણે ખુશી માનવતા હોઈએ છીએ ત્યારે કોઈ અંગત વ્યક્તિના મૃત્યુ સમયે…
*યાત્રાધામ સોમનાથ મંદિર મામલે નિર્ણય 11 હજાર રૂપિયા લગ્નવીધી અને જમવાનું મફત*
યાત્રાધામ સોમનાથમાં હવે ટ્રસ્ટ દ્રારા વિનામુલ્યે અન્નક્ષેત્રનો પ્રારંભ કરાશે.યાત્રાધામ સોમનાથમાં હવે બારેમાસ ભાવિકોની ભારે ભીડ રહે છે.જેથી ખાનગી હોટેલોમાં વધારે…
