કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો.
કુમકુમ મંદિર દ્રારા ધનતેરસના દિવસે ર૦૧ સુવર્ણના ફૂલોથી ભગવાન ઉપર અભિષેક કરવામાં આવ્યો. તા. ૧૩ શુક્રવાર – ધનતેરસ હોવાથી શ્રી…
*જામનગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને એસ.પી.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ*
*જામનગરમાં આગામી તહેવારોને અનુલક્ષીને એસ.પી.ની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ* જામનગર, સંજીવ રાજપૂત: શહેરમાં આગામી રામ નવમી ના તહેવાર ઉપરાંત…
સિનિયર સિટીઝન માટે પોલીસ કર્મીઓ ની પ્રશંશનીય કામગીરી.
ગુજરાત પોલીસ ને બિરદાવવા માટે ના અનેક કારણો છે. હાલ કોરોનાગ્રસ્ત ગુજરાત ના પ્રજાજનો ને આ આફત માં થી બહાર…
