કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
મોદીની અદભુત તસવીરોની વિરાસત ભાટી એન સાચવી બેઠા છે.
ગુજરાતના સપુત નરેન્દ્ર મોદી એ ગુજરાતનું નામ રોશન કરેલ છે,ગુજરાતના સુપ્રસિદ્ધ તસવીરકાર ભાટી એન દ્રારા મોદીજી ની હજારો તસવીરો લીધી…
ધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર
બ્રેકિંગ ન્યૂઝધો.12ના પરિણામની માર્કશીટનું માળખુ જાહેર ધો. 10ના પરિણામના 50 માર્ક્સ ધો.11ના પરિણામના 25 માર્ક્સધો.12ની સામયિક અને એકમ કસોટીના 25…
કોરોનામાં ટેલિફોનિક બેસણાંની પરંપરા શરૂ કરીને પણ લોકડાઉન નું ચુસ્ત પાલન કરતાં અમદાવાદીઓ.
ટેલિફોનિક બેસણું* પરમ કૃપાળુ પરમાત્માના ચરણારવિંદમાં પ્રાર્થના કરીએ કે, *જય ગુરુદેવ ડીઝીટલ વર્લ્ડ ના હાર્દિક ધડૂકના પિતાશ્રી વિનુભાઈ* ના આત્માને…
