કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને સમન્સ મોકલ્યું છે. આવકવેરા વિભાગે પટેલને રૂપિયા 400 કરોડના હવાલા ટ્રાન્જેક્શન કેસમાં નોટિસ પાઠવીને હાજર થવાનો આદેશ આપ્યો છે. હવે અહમદ પટેલને 400 કરોડ રૂપિયાના હવાલા કેસમાં ઈન્કમટેક્સ વિભાગ પૂછપરછ હાથ ધરશે.
Related Posts
વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના વૃક્ષો વાવ્યા
વટવાના ભટ્ટ પરિવારે સ્વર્ગવાસી માતાની બર્થ ડે અનોખી રીતે ઉજવી મમ્મીના જન્મદિવસે સરદાર પટેલ રિંગ રોડ પર લીમડા અને શેતૂરના…
*અમદાવાદના બાવળા ખાતે મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.*
*અમદાવાદના બાવળા ખાતે મલ્ટીસ્પેસિયાલિટી હોસ્પિટલનું સોનોગ્રાફી મશીન સિલ કરવામાં આવ્યું.* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદ ગ્રામ્યનાં બાવળા તાલુકામાં આવેલ બાવળા મલ્ટીસ્પેસિયાલિટી…
પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી !
ઓક્સિજનની જરૂરિયાત વાળા દર્દીઓ માટે નર્મદા જિલ્લા વહીવટીતંત્રએ હાથ ઊંચા કર્યા. પોઝિટિવ દર્દીઓ માટે કોવીડ માટે જગ્યા નથી ! રાજપીપળા…
