દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ
Related Posts
અમદાવાદ ના મણિનગર રેલવે પાટા પર ની ઘટના દક્ષિણી સોસાયટી પાસે ના અંડર પાસ નજીક જબલપુર થી સોમનાથ જતી એકસપ્રેસ રેલ ગાડી માં ચાલુ ટૈન પર થી બૈ યુવકો નીચ્ પટકાયા
અમદાવાદ ના મણિનગર રેલવે પાટા પર ની ઘટના દક્ષિણી સોસાયટી પાસે ના અંડર પાસ નજીક જબલપુર થી સોમનાથ જતી એકસપ્રેસ…
ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે માંડલ અને દેત્રોજ તાલુકામાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ૨.૭૫ કરોડના વિકાસ કામોનું ભૂમિ પૂજન થશે
ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે માંડલ અને દેત્રોજ તાલુકામાં ૧૨ ફેબ્રુઆરીના રોજ ૨.૭૫ કરોડના વિકાસ કામોનું ભૂમિ પૂજન થશે એબીએનએસ, વિરમગામ,…
💥શિક્ષક અને વાલીશ્રી માટે ખુશ ખબર💥
💥તારીખ 25-06-2020 👨🏻🏫હવે સરકાર દ્વારા પ્રસારિત થતા ધોરણ ૩ થી ૮ ના લર્નિંગ વિડીયો દરેક તારીખના તમે તમારા સમયે જોઈ…
