દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ
Related Posts
*દુબઈ–ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન ધરાવનાર આરોપીઓની ધરપકડ”*
*📍”આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ:* *દુબઈ–ચાઈનીઝ ગેંગ સાથે કનેક્શન ધરાવનાર આરોપીઓની ધરપકડ”* સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સ, ગુજરાત દ્વારા બેંકોમાં મ્યુલ એકાઉન્ટો…
ટ્રાફિકના નિયમોની અમલવારીને લઈને મોટા સમાચાર ટ્રાફિક નિયમોનું પાલન ન કરનાર સામે HCની ટકોર ઇ મેમો નહીં ભરે તો FIR…
*મહામારી છતાં કલિંગા ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ડસ્ટ્રિયલ ટેકનોલોજી (KIIT)માં વિક્રમજનક પ્લેસમેન્ટ મેળવ્યા*
કલિંગા: કોવિડ-19 મહામારીએ દેશ અને સમગ્ર વિશ્વમાં અવરોધ ઉભા કર્યા છે. ત્યાં સુધી કે વિદ્યાર્થી સમુદાય સૌથી વધુ પ્રભાવિત શૈક્ષણિક…
