દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ
Related Posts
ગાંધીનગર ખાતે ભરતીમાં વધારો કરવા મુદ્દે ટેટ ઉમેદવારો ભેગા થતા પોલીસે ડિટેન કર્યા.
ગાંધીનગર: ટેટ પાસ ઉમેદવારો ભરતીમાં વધારો કરવા મામલે ગાંધીનગરના વિસ્તાર ગાર્ડન ખાતે એકઠા થયા હતા. ટેટ પાસ ઉમેદવારો વિદ્યાસહાયકની ભરતીમાં…
ઓવૈસીની રેલીમાં પાકિસ્તાન જિંદાબાદવાળી અમૂલ્યા થઇ જેલ ભેગી, તેના પિતા બોલ્યા કે…
બેંગલુરૂમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA)ની વિરૂદ્ધ એક રેલી દરમ્યાન પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવનાર છોકરીને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધી છે. અમૂલ્યા…
🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો…
🅱️reaking…. દેવભુમી દ્વારકા જિલ્લા માં આભ ફાટ્યું… દેવભુમી દ્વારકા જિલ્લા ના જામ ખંભાળીયા માં 2 કલાક 12 ઈંચ વરસાદ ખાબક્યો……
