દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને તેમનું ધર્માતરણ કરાવવું તે મહાપાપ છે. તેને કડકાઇથી રોકવું જોઇએ. જનજાગરણ ફેલાવીને જ તેને અટકાવી શકાય છે. રાજનાથ સિંહે આ નિવેદન લખનૌમાં રામ મનોહર લોહિયા કાયદા યુનિવર્સિટીમાં આયોજીત એકલ અભિયાન પરિવર્તન કુંભના સમાપન સમારોહમાં આપ્યું હતુ
Related Posts
નર્મદા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલના ઓડિયો વાયરલ થયા પછી નર્મદા ભાજપા છાવણી મા ખળભળાટ
ભ્રષ્ટાચારના અશોક પટેલ પાસે પુરાવા હોય તો અમને આપે એ. સાંસદ મનસુખ વસાવા નર્મદા જિલ્લા ભાજપા ઉપ પ્રમુખ અશોક પટેલના…
ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ એકમ ના ઉપક્રમે પ્રોગ્રામ નુ આયોજન.
તા.26/12/2021, ભાદસાઅ, સ્નેહમિલન સમારંભ નો અહેવાલ.ભારતીય દલિત સાહિત્ય અકાદમી ગુજરાત પ્રદેશ એકમ ના ઉપક્રમે તા.૨૬/૧૨/૨૦૨૧, રવિવાર ના રોજ મુખ્ય સંયોજક…
*હવે ગુજરાતમાં પણ શ્રેષ્ઠ ધારાસભ્યનો એવોર્ડ અપાશે*
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે 2019થી શ્રેષ્ઠ ધારાસભયનો એવોર્ડ આપવાની જાહેરાત કરી છે. જેના માટે પસંદગી સમિતિ અને પસંદગી માટે ધોરણો ઠરાવતા…
