પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
*રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*
*ટ્રાફિક નિયમન સંભાળતા ટીઆરબી જવાનોની સરાહનીય કામગીરી* *રમતા રમતા રસ્તો ભૂલી જનાર બાળકોને હેમખેમ માતાપિતાને સુપ્રત કરતા ટીઆરબી જવાનો*…
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ સાથે સાત જુગારીયાઓ ઝડપાયા.
દેડિયાપાડાના ખાબજી ગામેથી રોકડા રૂ.12140 /- તથા મોબાઈલ નં. 5 કિ. રૂ. 7000/- મળી કુલ કિં. રૂ. 19140/- ના મુદ્દામાલ…
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા*
*માંડલના ઉઘરોજ ખાતે મુખ્યમંત્રી ઠાકોર સમાજના 21માં સમૂહ લગ્નોત્સવમાં ઉપસ્થિત રહ્યા* ગાંધીનગર, સંજીવ રાજપૂત; મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માંડલ તાલુકાના ઉઘરોજ…
