પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
આર્ટ ઓફ લિવિંગ દ્વારા યોજાયો તણાવ મુકત શિક્ષણ સેમિનાર આર્ટ ઓફ લિવિંગ સંસ્થા છેલ્લા 40 વર્ષ માં 180 જેટલા દેશો…
ગોંડલ રોડ પરથી ગાયબ થયેલો રપ લાખની રોકડ સાથેનો થેલો પોલીસે શોધી માલીકને પરત કર્યો
મહેસાણાના શિક્ષક મહેન્દ્રભાઇ વાઘેલા એડવોકેટને મળવા માટે કારપાર્ક કરવા ગયાને થેલો ગુમ થયો’તોઃ ભકિતનગર પોલીસે રોકડ ભરેલો થેલો શોધી પરત…
જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ
*જામનગરના દિગ્વિજય પ્લોટ 58 માંથી વિદેશી દારૂની 18 બોટલો ઝડપી પડતી દિગ્વિજય પ્લોટ ચોકી પોલીસ* જામનગર: શહેરના દિગ્વિજય પ્લોટની પોલીસ…
