પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
લાકડીયા , નખત્રાણા તથા ખેડોઇ ગામે કિસાન સમ્માન નિધિ યોજના અંતર્ગત કેમ્પ યોજાયો ખેડૂત મિત્રોને આગામી હપ્તાઓનો લાભ મેળવવા માટે…
નર્મદા108 ના કર્મચારીઓ એ કોરોનામા જાનના જોખમે સેવા આપનાર 108ના30જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું
નર્મદા108 ના કર્મચારીઓ એ કોરોનામા જાનના જોખમે સેવા આપનાર 108ના30જેટલાં કર્મચારીઓનું પાયલોટ ડે ના દિવસે સન્માન કરાયું રાજપીપલા, તા27 …
સ્ટેચ્યુ ઓફ યુનિટીને રેલ માર્ગે જોડતા કેવડીયા રેલ્વે સ્ટેશન પ્રોજેક્ટની પ્રગતિની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી.
32 ગામોની જે જમીન સંપાદન કરવાની થાય છે તેની કાર્યવાહી રાજ્ય સરકારે પૂર્ણ કરી. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ…
