પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
*તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ સોઢી રેઇનબોના ઉદ્દઘાટને અમદાવાદ પહોંચ્યા*
*તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ફેમ સોઢી રેઇનબોના ઉદ્દઘાટને અમદાવાદ પહોંચ્યા* અમદાવાદ, સંજીવ રાજપૂત: અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે રેમ્બો નામે…
ધોરણ-12 CBSE બોર્ડનું પરિણામ આજે બપોરે 2 વાગે જાહેર થશે
ધોરણ-12 CBSE બોર્ડનું પરિણામ આજે બપોરે 2 વાગે જાહેર થશે
વ્યાપારી જહાજ ‘હેલન’ પર મેડિકલ ઇમરજન્સીમાં દર્દીને બચાવતું ભારતીય તટરક્ષક દળ જીએનએ અમદાવાદ: પોરબંદર ખાતે આવેલા ભારતીય તટરક્ષક દળના સમુદ્રી…
