પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો નિર્ણય લીધો છે. 24 કલાકમાં પરીપત્ર કરનારા અધિકારીઓ સામે પગલા ભરવા માગ કરી છે. અને જો પગલા લેવામાં નહીં આવે તો આગેવાનો ઉચ્ચ સ્તરે ફરિયાદ કરશે. મહત્વનું છે કે સેક્ટર 7ના પોલીસ મથકમાં પણ પરીપત્ર કરનાર અધિકારી સામે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.
Related Posts
પોલીસ કર્મચારીઓની માગણીઓ.
પોલીસ કર્મચારીઓની માગણીઓ (૧) નવિન ગ્રેડ પે પોલીસ કોન્સ્ટેબલ- રૂ.૨૮૦૦/- , હેડ કોન્સ્ટેબલ- રૂ.૩૬૦૦/ એ.એસ.આઇ.- રૂ.૪૨૦૦/- આપવો. (ર) નવિન પગાર…
વડોદરાના વડું પોલીસ સ્ટેશનમાંથી પોકસોનો આરોપી થયો ફરાર.
વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.
વડોદરા બાયપાસ પાસે બાઇક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક પર બેઠલા પતિ-પત્ની અને બાળકનું મોત. એક બાઇક…
