અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની નીતિ અપનાવાવમાં આવી અને કોંગ્રેસના સભ્યોને બોલવા માટે પૂરતો સમય ફાળવવામાં આવ્યો નહીં. જનરલ બજેટ અંગેની ચર્ચા દરમિયાન ભાજપના કાર્પોરેટર બિપિન સિક્કા પોતાના સંબોધનમાં બજેટ બહારની ચર્ચા કરતા વિપક્ષી નેતા દિનેશ શર્માએ વિરોધ નોંધાવ્યો હતો. તેમણે આક્ષેપ કર્યો કે કોંગ્રેસના સભ્યોને માત્ર બજેટ ઉપર જ બોલવાનું સૂચન કરવામાં આવે છે. તેમજ તેમને બોલવા માટે ઓછો સમય ફાળવવામાં આવે છે
Related Posts
દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે?
દર વર્ષે દશેરાના માત્ર 21 દિવસ પછી જ દિવાળી કેમ આવે છે? શું તમે ક્યારેય આ વિશે વિચાર્યું છે? જો…
ચાલો જાણીએ પાળિયા ના પ્રકાર વિષે…🎠⚔️🗿💪🙏🐮🙌 પાળિયા ના પ્રકાર : હિતેશ રાયચુરા.
ખાંભી : કોતરકામ વગર બાંધવામાં આવેલ મૃત વ્યક્તિનું સ્મારક, થેસા : પાળિયા નજીકના નાનાં પથ્થરો, ચાગીયો : પત્થરોના ઢગલા, સુરાપુરા:…
CBSE ધોરણ 10- 12 ની બોર્ડની પરીક્ષાની તારીખો જાહેર પરીક્ષા 15મી ફેબ્રુઆરીથી થશે શરૂ કોરોના પછી પ્રથમ વખત…
