Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

ડાયરા કલાકાર માયાભાઈ આહિર અને કીર્તિદાન ગઢવીએ એક ડાયરામાં ગરીબ મધ્યમ વર્ગ અને ટેક્ષ ભરતા લોકોની જે ઠેકડી ઉડાવી છે તેના કારણે ગુજરાતમાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકોની લાગણી દુભાઈ

*149મી રથયાત્રા, એકતાનો રંગ: અમદાવાદ ઝોન 2 ના 3 પોલીસ સ્ટેશનના સહયોગે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું*

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

*નીતિનભાઈને ગુજરાતના સીએમ બનાવવાની કોંગ્રેસની ઓફર*

રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે આપેલા નિવેદન અંગે કોંગ્રેસના ધારાસભ્ય વિરજી ઠુમ્મરે પ્રતિક્રિયા આપી છે તેમણે જણાવ્યુ હતુ કે,…

*મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર*

મહેસાણા કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં પાલિકા પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થઈ ગઈ છે. મહેસાણા એ મોદીનું હોમ ટાઉન અને નીતિનભાઈ…

ગુજરાતમાં મહિલાઓ સલામત છે એ એક ફરી સવાલ ઉભો થયો છે

ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. ગુજરાતમાં બે વર્ષમાં લૂંટના બે હજાર 451 બનાવો સામે…

*ત્રણેય શખ્સોએ મહિલા સાથે સામૂહિક દુષ્કર્મ આચર્યું*

રાજકોટ મહિલા પોલીસ સ્ટેશનમાં એક મહિલાએ સામુહિક દુષ્કર્મની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં પીડિત મહિલાએ જણાવ્યું કે અગાઉ બસમાં મુસાફરી દરમિયાન…

*સુરતમાં રોમિયોની યુવતી સાથે છેડતી*

સુરતના ઉધના વિસ્તારના મીરનાગર સોસાયટીમાં યુવતીની છેડતી કરતા રોમિયોને ઝડપી પાડવામાં આવ્યો હતો. જે બાદ લોકોએ રોમિયોને જાહેરમાં મેથીપાક ચખાડ્યો…

*રાજ્યસભાના ઉમેદવાર તરીકે ડો.કનુભાઈ કળસરિયા નામ મોખરે*

રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. ડો. કનુભાઈ કળસરિયા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે…

*રાજ્યના કોમી તોફાન મામલે 112 આરોપીઓની ધરપકડ*

ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો…