નિર્ભયાના દોષિતોને ફાંસી આપવા મુદ્દે ફરી એક વખત તારીખ પડી છે. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે ચારેય આરોપીઓને ફાંસી આપવા પર રોક લગાવી છે. કોર્ટ દ્વારા આગામી આદેશ ન આપવામાં આવે ત્યાં સુધી તમામ આરોપીઓની ફાંસી પર રોક લગાવાઇ છે. નિર્ભયાના દોષિતોની 3 માર્ચે ફાંસી ટાળવાની અરજી પર પટિયાલા હાઉસકોર્ટમાં સુનાવણી કરવામાં આવી છે. જે દરમ્યાન કોર્ટે આગામી આદેશ ન આવે ત્યાં સુધી ચારેય દોષીતોની ફાંસી પર સ્ટે આપ્યો છે.
Related Posts
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવશે ગુજરાત 28-29 જુલાઈ PM ગુજરાત આવશે ગાંધીનગર અને સાબરકાંઠામાં કાર્યક્રમમાં આપશે હાજરી
રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન
રાજપીપલાઅને ભરૂચમા આવતીકાલે યોજાશે આદિવાસી એકતા સંમેલન રાજપીપલા, તા.4 રાજપીપલા અને ભરૂચ ખાતે બે જિલ્લા ઓમા આવતીકાલે5મીએસાચા આદિવાસી અધિકાર બચાવ…
નર્મદાનીજિલ્લા અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપા કોંગ્રેસ ની સામે પહેલી વાર આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી.
નર્મદાનીજિલ્લા અને તાલુકા પંચાયત ની બેઠક પર ભાજપા કોંગ્રેસ ની સામે પહેલી વાર આમ આદમી પાર્ટી પણ મેદાનમા ઉતરી. સાગબારા…
