પાલનપુરના બંધ રેલવે કવાર્ટરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મની ઘટના સામે આવી છે. બેભાન હાલતમાં બાળકીને સિવિલ લાવવામાં આવી હતી. પ્રાથમિક તપાસ બાદ ડોકટરે બાળકી પર દુષ્કર્મ થયું હોવાનું જણાવ્યું હતું. હાલ બાળકીની સારવાર ચાલી રહી છે. ઘટનાની વિગત સામે આવતાં જ સિવિલમાં લોકોના ટોળે ટોળે ધસી આવ્યાં હતા. રેલવે પોલીસ હાલ ઘટના સ્થળે તપાસ કરી પુરાવાઓ એકઠી કરી રહી છે
Related Posts
ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી
અમદાવાદ ભગવાન જગન્નાથની રથયાત્રા તેના નિયત સમયે નિયત રૂટ પર નીકળશે રાજ્યના ગૃહ વિભાગે આપી મંજૂરી જનતા કર્ફ્યુ વચ્ચે રથયાત્રા…
અમદાવાદ રખીયાલમાં આવેલ સોનીની ચાલી પાસે લાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ
અમદાવાદ રાખીયાલમાં આવેલ સોનીની ચાલી પાસે લાકડાના ગોડાઉન માં લાગી ભીષણ આગ. ફાયર ની ગાડીઓ ઘટના સ્થળે. આગ ઓલવવાની કામગીરી…
*हमें माँ, मातृभूमि और मातृभाषा को नहीं भूलना चाहिएः श्री एम. वेंकैया नायडू*
*हमें माँ, मातृभूमि और मातृभाषा को नहीं भूलना चाहिएः श्री एम. वेंकैया नायडू* भारत के महामहिम उपराष्ट्रपति, श्री एम. वैंकैया…
