રાજ્યસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસના ઉમેદવાર તરીકે આશ્ચર્યજનક નામ સામે આવ્યું છે. ડો. કનુભાઈ કળસરિયા રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર બની શકે છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને અટકાવવા કોંગ્રેસે આ રણનીતિ અપનાવી હોય તેવી શક્યતા છે. કનું કળસરિયાના સમર્થકોએ ટિકિટની માગણી કરી છે. રાજ્યસભામાં કનુભાઈને મોકલવા સોશિયલ મીડિયામાં અભિયાન ચાલ્યું છે. ત્યારે આ અંગે કનુ કળસરિયાએ પ્રતિક્રિયા આપી છે કે મેં કોઈ ભલામણ નથી કરી પરંતુ તે માટેની તૈયારી છે. સાથે જ હું હાલ જે કામ કરું છું તે રાજ્યસભામાં ગયા પછી 10 ગણું કરી બતાવીશ તેમ જણાવ્યું છે.
Related Posts
જામનગર* આજે શહેર તથા જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા કોરોનાના 29 પોઝિટિવ કેસ. શહેરના 21 તથા જિલ્લા ગ્રામ્યના 8 કેસ નોંધાયા.
જામનગર* આજે શહેર તથા જિલ્લા ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા કોરોનાના 29 પોઝિટિવ કેસ. શહેરના 21 તથા જિલ્લા ગ્રામ્યના 8 કેસ નોંધાયા.
અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણય મંદિર 15 થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધ
🛕Breaking news.. અંબાજી મંદિર ફરી એકવાર બંધ કરવાનો નિર્ણયમંદિર 15થી 22 જાન્યુઆરી સુધી રહેશે બંધકોરોનાની સ્થિતિને લઇ લેવાયો નિર્ણયશ્રી આરાસુરી…
*અમદાવાદ-સુરત તરફનો વાહન વ્યવહાર શરૂ કરાયો*
વડોદરા નજીક નેશનલ હાઇવે નં- 48 ઉપર જ્વલનશિલ આઇસો બ્યુટાઇલ બેન્ઝીન કેમિકલ ભરેલુ ટેન્કર પલટી ખાઇ જતા નેશનલ હાઇવે પર…
