ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત છે.પુરાવાના આધારે 45થી વધુ આરોપીની ઓળખ થઇ
Related Posts
*ગુજરાતમાં ગીરકેસરીના મોતને રોકવામાં સરકાર નિષ્ફળ*
કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમ માડમે સિંહોના મૃત્યુ અંગે નિવેદન કર્યું જેમાં આક્ષેપ કર્યા કે જંગલના અધિકારીઓ ખેડૂતો પાસેથી ખોટી રીતે રૂપિયા…
કોરોના વાયરસને કારણે અગમચેતીના પગલાં રૂપે ગુજરાતની તમામ સ્કૂલો 15 દિવસ માટે બંધ રખાતા નર્મદાની સ્કૂલો આજથી 15 દિવસ માટે બંધ રખાઈ.
રાજપીપળા ખાતે શાળાએ આવેલા વિદ્યાર્થીઓને કોરાણા વાયરસ અંગેની માહિતી આપી વિદ્યાર્થીઓને ઘરે મોકલી અપાયા, રાજપીપળાની તમામ સ્કૂલોના બાળકો ને છોડી…
મુંબઈ થી રાજકોટ આવેલી ફલાઇટ ધૂમમ્સ ને કારણે રાજકોટમાં લેન્ડ ના થઇ શકી, અમદાવાદ લેન્ડ કરવી પડી.
બ્રેકિંગ ન્યુઝ…..મુંબઈ થી રાજકોટ આવેલી ફલાઇટ ધૂમમ્સ ને કારણે રાજકોટમાં લેન્ડ ના થઇ શકી, અમદાવાદ લેન્ડ કરવી પડી…
