ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત છે.પુરાવાના આધારે 45થી વધુ આરોપીની ઓળખ થઇ
Related Posts
*📌ભરૂચ જિલ્લાના તાલુકા મથકોએ પડેલ વરસાદના આંકડા* DATE: 02/08/2022 તારીખ- ૦૧/૦૮/૨૦૨૨ ના રોજ સવારે ૬ કલાક થી તારીખ-૦૨/૦૮/૨૦૨૨ ના રોજ…
NRP nobhishkar
CAA/NRC na virothma DNA Based NRC na samafthanma. Bahujan krantiorcha tarafthi NRC bahiskar Aandolan
શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.
શેરબજાર આજે પણ ઘટાડા સાથે બંધ.સેન્સેક્સમાં 535, નિફ્ટીમાં 150 અંકનો ઘટાડો.સતત ચાર દિવસથી ઘટાડો USA સરકારે રાહત પેકેજનો અમલ ન…
