ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત છે.પુરાવાના આધારે 45થી વધુ આરોપીની ઓળખ થઇ
Related Posts
*આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ: લતીપુર તાલુકા શાળામાં કાર્યક્રમનો શુભારંભ કરાવતા કૃષિમંત્રી રાઘવજી પટેલ* જામનગર: ૨૩મી જુનથી રાજ્યભરમાં ત્રિદિવસીય કન્યા કેળવણી…
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં
વડોદરાની SSG હોસ્પિટલમાં નવજાત બાળકો કોરોનાની ઝપેટમાં પીડિયાટ્રિક વિભાગમાં 8 બાળકો કોરોના સંક્રમિત થયાં નવજાત બાળકોની સારવાર માટે આઈસોલેસન ફેસિલિટી…
ચકડોળની સાઈઝનો પૃથ્વી તરફ આવી રહેલ આ મહાકાય એસ્ટેરોઇડ બની શકે છે ખતરો : NASA
ચકડોળની સાઈઝનો પૃથ્વી તરફ આવી રહેલ આ મહાકાય એસ્ટેરોઇડ બની શકે છે ખતરો : NASA
