ખંભાતમાં તોફાન બાદની સ્થિતિને લઈને એસપી અજિત રાજીઆનીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ખંભાતમાં હાલ શાંતિનો માહોલ જોવા મળી રહ્યો છે. કોમી તોફાન કેસમાં 112 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સાથે જ ટેક્નિકલ સર્વેલન્સથી 45થી વધુ આરોપીઓની ઓળખ કરવામાં આવી છે. આરોપીઓને પકડવા માટે પોલીસની જુદી જુદી 7 ટીમો કાર્યરત છે.પુરાવાના આધારે 45થી વધુ આરોપીની ઓળખ થઇ
Related Posts
*ગૌવંશમાં પકડાય તો છોડાવવા ભલામણ ન કરો ભાજપના સ્ટીકર લગાવી થાય છે હેરાફેરી*
ગુજરાત વિધાનસભામાં મંગળવારે પ્રશ્નોતરી કાળ દરમિયાન ગૌવંશના મુદ્દે ગૃહમાં બંને પક્ષે ઉગ્ર ચર્ચા જોવા મળી હતી. ગૃહરાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કોંગ્રસ…
તા. ૨૧મી જુને યોગ દિવસની ઉજવણી ઘરે બેઠા કરવા જિલ્લા કલેક્ટર કોઠારીનો પ્રજાજનોને જાહેર અનુરોધ.
કોરોના મહામારી ના કારણે યોગા એટ હોમ, યોગા વિથ ફેમિલીના કોન્સેપ્ટ અપનાવીને ઘરેથી યોગા કરાશે. યોગા કરી શું કોરોનાને હરાવીશું…
જમાલપુર વિસ્તારમાં લોકો થયા નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડા વાળા ના વલણ સામે લોકોનું રોષ
જમાલપુર વિસ્તારમાં લોકો થયા નારાજ ધારાસભ્ય ઇમરાન ખેડા વાળા ના વલણ સામે લોકોનું રોષ યુવા નેતાઓને ટિકિટ ન મળતાં લોકોએ…
