Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*રાજકોટમાં ગ્રોથ એવોર્ડ્સના 10મી આવૃત્તિનું સફળતાપૂર્વક આયોજન કરાયું*

*📍ફસાયેલા ભારતીયો ઘરે પરત ફર્યા, દુબઈથી કોચીન એરપોર્ટ પર ખાસ ફ્લાઇટ ઉતરી*

*રાયગઢના શ્રી મહાકાળી ધામ ગાંધીનગર સંચાલિત સત્કર્મ ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત સમૂહ લગ્નોત્સવ વાવોલ ખાતે યોજાયો*

*​રાજકોટમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી: ૧૦૦૦ દીકરીઓએ માર્શલ આર્ટ્સ દ્વારા બતાવ્યું નારી શક્તિનું સામર્થ્ય*

*અમદાવાદમાં 70 જગ્યાએ ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે તો અખબાર નગર સર્કલ કેમ નહીં?*

*ભાજપા પ્રદેશ કાર્યાલય “શ્રી કમલમ”, કોબા ખાતે પત્રકાર પરિષદને સંબોધતા ભાજપા અનુસૂચિત જાતિ મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડૉ. કિરીટભાઈ સોલંકી*

*સૂર્યા મરાઠીની હત્યા મામલે આવ્યો નવો વળાંક ઘરનો વ્યક્તિ જ નિકળ્યો આરોપી*

સુરતના ચોક બજાર વિસ્તારમાં ગેંગસ્ટર સૂર્યા મરાઠીની હત્યામાં નવો વળાંક આવ્યો છે. સમગ્ર મામલે ખુદ ફરિયાદી જ આરોપી હોવાનો પોલીસની…

*સુરતમાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ ખાલી સામાન્ય સભાખંડમાં રિહર્સલ કરતા આશ્વર્ય*

સુરતઃ પાલિકાની સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટર વિજય ચૌમલ સામાન્ય સભાની શરૂઆત પહેલાં જ આવી ગયાં અને સભામાં બજેટની ચર્ચા માટે…

*ધોરણ 3થી 8ની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર*

ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષાનું ટાઇમટેબલ જાહેર કર્યું છે. પરીક્ષા આગામી 26મી માર્ચથી શરૂ થશે અને…

*2018નો પરિપત્ર જાહેર કરનાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ*

પહેલી ઓગસ્ટ 2018નો પરિપત્ર કરનારા અધિકારીઓ સામે કાર્યવાહી નહિ થાય તો અનામત વર્ગના આગેવાનોએ રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગમાં ફરિયાદ કરવાનો…

*મુંબઈમાં 200 ઈલેક્ટ્રિક વેહિકલ ચાર્જિંગ સ્ટેશન ઊભાં કરવાનું ટાટા પાવરનું લક્ષ્ય*

ટાટા પાવર કંપનીએ મુંબઈમાં અત્યાર સુધીમાં 30 ઈલેક્ટ્રિક વેહિકલ્સ (EV) ચાર્જિંગ સ્ટેશન ઊભાં કર્યા છે. છેલ્લા થોડા સમયથી ઈલેક્ટ્રિક વાહનો…

*અહેમદ પટેલની 400 કરોડના હવાલા કૌભાંડમાં આઈટી કરશે પૂછપરછ*

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પાર્ટીના ટ્રેજરર અહમદ પટેલની મુસીબતો અચાનક વધી ગઈ છે. આવકવેરા વિભાગે હવાલા ટ્રાન્જેક્શન કેસમાં અહમદ પટેલને…

*દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણને લઈને આપ્યું મહત્વનું નિવેદન*

દેશના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે ધર્માંતરણ પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે લોકોને ડરાવી ધમકાલી અને લાલચ આપીને…

*કોર્પોરેશની બેઠકમાં હોબાળો ભેદભાવ ભરેલી નીતિથી લોકશાહીનું ખૂન મેયર*

અમદાવાદ કોર્પોરેશની મળેલી બજેટની બેઠકમાં વિપક્ષે હોબાળો કરતા બોર્ડ બેઠકને વહેલી સંકેલી લેવાઇ. વિપક્ષનો આક્ષેપ છે કે મેયર દ્વારા ભેદભાવની…

વરિયાળી; મુખવાસ રૂપે એક સ્વાદિષ્ટ અને અદભૂત પરિણામદાયી ઔષધી

વરિયાળીને ભારતમાં કોણ નહી ઓળખતું હોય?આપણા દેશમાં તે એક સર્વાધિક લોકપ્રિય મુખવાસ છે..અલબત્ત અનેક ઔષધીય ગુણો ધરાવતી હોવા છતાં ઔષધ…