નવી દિલ્હીઃ અયોધ્યામાં બનનારું રામ મંદિર વિશ્વ હિન્દુ પરિષદની 30 વર્ષ જૂની ડિઝાઇન પર આધારિત હશે. સરકાર દ્વારા નવા રચાયેલા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે આ વાતની પુષ્ટિ કરી હતી. જે મોડલ પર રામ મંદિરનું નિર્માણ થવાનું છે.
Related Posts
પેટીએમ એપ્લીકેશન મારફતે થઈ છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી.
જમાલપુર ની વ્યક્તિ સાથે થઈ 98 હજાર રૂપિયાની છેતરપિંડી ઓનલાઈન પેટીએમ એપ્લીકેશન મારફતે થઈ છેતરપિંડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ…
અમદાવાદ આઈશા આપઘાત કેસ મામલો: આઇશાના પતિ આરીફની કરાઈ ધરપકડ. કાલે સવારે અમદાવાદ લાવવામાં આવશે.
અમદાવાદ: અમદાવાદ વટવા વિસ્તારમાં રહેતી આઈશા નામની એક યુવતીએ સાસરિયા અને પતિના ત્રાસના કારણે આપઘાત કરી કર્યો હતો. આ બનાવને…
*ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે અમદાવાદમાં અમીછાંટણા* શહેરના પૂર્વ વિસ્તારમાં મેઘરાજાનું આગમન નિકોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારમાં વરસાદ.
