અમદાવાદઃ પીએમ નરેન્દ્ર મોદી અને યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના નમસ્તે કાર્યક્રમ માટે રાજ્ય સરકારના મંત્રીઓને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. મંત્રીઓ સહિત 100થી વધુ ઉચ્ચ અધિકારીઓને મોટેરા સ્ટેડિયમ લઇ જવા માટે ખાસ વોલ્વો બસની સુવિધા ઉભી કરવામાં આવી છે. તમામને સચિવાલયથી સ્પેશિયલ બસમાં સ્ટેડિયમ સુધી લઇ જવામાં આવશે. મંત્રીઓ અને ધારાસભ્યોને રવિવાર રાત્રે જ ગાંધીનગર પહોંચી જવા જણાવાયું છે.
Related Posts
સિવિલ હોસ્પિટલમાં ૨૦ મું અંગદાન: મૂળ રાજસ્થાન ના ૪૬ વર્ષીય બ્રેઇનડેડ મહિલાના અંગોના દાનથી ઘણાં દર્દીઓના જીવનમાં ઉજાસ પથરાશે
** જીએનએ અમદાવાદ: આપણા સમાજમાં કહેવાય છે કે જરૂરિયાતમંદ માણસની વહારે ઇશ્વર વિવિધ સ્વરૂપથી મદદ કરવા આવે છે. અંગદાનના કિસ્સામાં…
નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા
ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ
નર્મદા ના ગામડાઓમાં કોરોના સંક્ર્મણ વધતા ગામડાઓમાં 20 જેટલી આરોગ્ય વિભાગ ની ટિમો ઉતારીદેવાઈ 600 જેટલાં લોકોએ કોરોના વેક્સીનેશનો લાભ લીધો રાજપીપલા,…
જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ
જગન્નાથ મંદિરે યોજાઈ જળયાત્રા. સાબરમતી નદીના તટે સપ્ત નદી સંગમ સ્થાને ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાઇ જીએનએ અમદાવાદ: અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ…
