વોશિંગ્ટન ભારત પ્રવાસના પહેલાં અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાતના ઠીક બે દિવસ પહેલાં વ્હાઇટ હાઉસે ભાર દઈને કહ્યું હતું કે બંને પડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સફળ વાતચીત ત્યારે જ સંભવ થશે, જ્યારે પાકિસ્તાન પોતાની જમીન પર પોષી રહેલા આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓનો પર સકંજો કસશે
Related Posts
વિશ્વ ચકલી દિવસ : અમદાવાદનાં સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ અને ચકલીનો અતૂટ નાતો.
20 માર્ચ એટલે વર્લ્ડ સ્પેરો ડે. અમદાવાદના હાથીજણમાં રહેતા સ્પેરો કેર ટેકર કિન્નરીબેન ભટ્ટ, કે જેવો ચકલી સાથે અતૂટ નાતો…
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ*
*મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રયાગરાજ કુંભ મેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરીને અર્ઘ્ય અર્પણ કર્યુ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…
આઈ-ખેડૂત પોર્ટલ પર વિવિધ યોજનાઓનો લાભ મેળવવા તા.૩૦ મી એપ્રિલ સુધી અરજી કરી શકાશે.
રાજપીપલા,તા 8 નર્મદા જિલ્લાના ખેડુતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ ઘર આંગણે સરળતાથી મળી રહે તે હેતુસર વર્ષ ૨૦૨૧-૨૨…
