વોશિંગ્ટન ભારત પ્રવાસના પહેલાં અમેરિકી ડોનાલ્ડ ટ્રમ્પ ભારત-પાકિસ્તાન વચ્ચેનું ટેન્શન ઘટાડવાના પ્રયાસો કરી રહ્યા છે. ટ્રમ્પની ભારત મુલાકાતના ઠીક બે દિવસ પહેલાં વ્હાઇટ હાઉસે ભાર દઈને કહ્યું હતું કે બંને પડોશી દેશો ભારત અને પાકિસ્તાન વચ્ચે સફળ વાતચીત ત્યારે જ સંભવ થશે, જ્યારે પાકિસ્તાન પોતાની જમીન પર પોષી રહેલા આતંકવાદીઓ અને કટ્ટરવાદીઓનો પર સકંજો કસશે
Related Posts
રામચરિતમાનસ નાં રોચક તથ્યો.
🏹रामचरित मानस के कुछ रोचक तथ्य🏹 1:~लंका में राम जी = 111 दिन रहे। 2:~लंका में सीताजी = 435 दिन…
બ્રેકિંગ :- અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા, સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું, …
નરેન્દ્રભાઇ મોદીએ સુરતવાસીઓને આપી મોટી ભેટઃ પાંચ આઇઆઇટીના દરજ્જામાં સુરતનો સમાવેશ
કેન્દ્રીય મંત્રીમંડળે ઈન્ડિયન ઈન્સ્ટીટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી (IIT) અધિનિયમ સંશોધન બિલ 2020ને મંજૂરી આપી દીધી છે. જેમાં પાંચ આઈઆઈઆઈટીને નેશનલ…
