ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી રાષ્ટ્ર સ્વાભિમાન- ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવા માટે પ્રેરક આહવાન કર્યું છે.
Related Posts
ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક
બ્રેકીંગ ન્યૂઝ નર્મદા ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમની સ્થિતિ ચિંતાજનક આ વર્ષે નર્મદા ડેમ 138.68 મીટર ફૂલ ભરાવાની શક્યતા નહીવત!…
બ્રેકિંગ ન્યૂઝ: AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં. વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ.
બ્રેકિંગ ન્યૂઝ: AMCનાં વિપક્ષ નેતા કોરોનાની ઝપેટમાં વિપક્ષ નેતા દિનેશ શર્માને કોરોના પોઝિટિવ દિનેશ શર્માનો પુત્ર પણ કોરોના સંક્રમિત દિનેશ…
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ*
*જામનગરના બાલાચડી સૈનિક શાળાની મુલાકાત લઈ કેડેટ્સને પ્રોત્સાહિત કરતા મેજર જનરલ આર શણમુગમ* જામનગર, સંજીવ રાજપૂત: તાજેતરમાં મેજર જનરલ આર…
