ગાંધીનગરઃ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રુપાણી સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના બીજા પદવીદાન સમારોહમાં હાજર રહ્યા હતા. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ યુવા છાત્ર શક્તિને તેમણે મેળવેલી શિક્ષા-દિક્ષાના આધારે આત્મવિશ્વાસથી આગળ વધી રાષ્ટ્ર સ્વાભિમાન- ઇન્ડિયા ફર્સ્ટનો ભાવ જગાવવા માટે પ્રેરક આહવાન કર્યું છે.
Related Posts
કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”
*કોરોનાના કહેર વચ્ચે મુસ્લિમ ધર્મગુરુની અપીલ, “મસ્જિદની જગ્યાએ ઘરમાં રમજાન ઈદની નમાઝ અદા કરો”* ઇસ્લામ ધર્મ માં સોથી પવિત્ર માનવામાં…
રતન ટાટાની કારની નંબર પ્લેટ લગાવીને ફરી રહી હતી મહિલા, આ રીતે પોલ ખૂલી
પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના મુંબઈમાંથી એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. મુંબઈ પોલીસે એક એવા આરોપીની સામે કેસ ફાઈલ કર્યો છે…
સ્વતંત્રના જાબાજ પત્રકારના સ્ટિંગ ઓપરેશન બાદ તમામ પોલ ખુલી પોતાનો જીવ જોખમમાં નાખીને સ્ટિંગ ઓપરેશન કર્યું
આબુરોડ બ્રેકિંગ… રાજસ્થાન માવલ આરટીઓ ચેક પોસ્ટ પર થઇ રહી છે પૈસા ની ઉઘાડી લૂંટ.. ગુજરાત અને રાજસ્થાન ને જોડતી…
