Posts List

View All

*ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી* એ રાજકોટના જ કલાકારોને આર્થીક સહાયની જાહેરાતમાં લખેલું છે કે *”ફક્ત રાજકોટ શહેરના કલાકારો માટે મર્યાદિત” આ બાબતે ગુજરાત ના તમામ કલાકારો માં હડકંપ.

*₹575 કરોડના હેરોઇન કેસમાં 19 વિદેશી સ્મગલરોને 20 વર્ષની સજા*

*રોટરી ક્લબ ઓફ ભાવનગર વાયબ્રન્ટને ડિસ્ટ્રિક્ટ 3060 એવોર્ડ સમારંભમાં અનેક પ્રતિષ્ઠિતોને અપાયું સન્માન*

*📍ગુજરાતનાં દક્ષિણ અને સૌરાષ્ટ્રનાં વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી: હવામાન વિભાગ દ્વારા ‘રેડ એલર્ટ’ જાહેર*

*પોરબંદર ખાતે ICG જેટ્ટીના વિસ્તરણનું ઉદ્ઘાટન ઇન્સ્પેક્ટર જનરલ ટી શશી કુમાર*

જામનગરમાં ‘NO DRUGS CAMPAIGN – Ride for Youth’ અંતર્ગત વિદ્યાર્થીઓમાં ડ્રગ્સ વિરોધી જનજાગૃતિ અભિયાન યોજાયું

*અમદાવાદમાં શહીદ વસંત-રજબની સ્મૃતિમાં AMCનો પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો, કોમી એકતા અને માનવતાના મૂલ્યોને યાદ કરી શહીદોને અર્પી શ્રદ્ધાંજલિ*

*કોરોના વાયરસની વૈશ્વિક અસર, દુનિયાભરના સ્વામીનારાયણ મંદિર થશે બંધ*

સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું…

*ગુજરાતમાં 29મી માર્ચ સુધી શાળા કોલેજો અને સીનેમાઘરો બંધ બોર્ડની પરીક્ષાઓ રહેશે ચાલું*

ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં…

*પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા*

પાંચ ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસના વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ માટે એક સાંધે ત્યાં તેર તુટે તેવો ઘાય…

*કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહનો દાવો, ભાજપના પાંચ ધારાસભ્યો અમારા સંપર્કમાં*

ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ…

*કોંગ્રેસના ધારાસભ્યને ભાજપે આપી 100 કરોડની ઓફર એક ધારાસભ્ય સંપર્ક વિહોણા*

રાજ્યસભાની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો છે ત્યારે કોંગ્રેસના એક પછી એક ધારાસભ્યો જયપુર તરફની વાટ પકડી રહ્યા છે. જેમાં માંગરોળના…

*પોલીસ બની ભક્ષક કોન્સ્ટેબલે યુવતી સાથે દુષ્કર્મ કર્યું*

વડોદરા-મહિલાઓની સુરક્ષા અને સલામતીની મોટ મોટી વાતો કરતી રાજ્ય સરકાર અને વડોદરા પોલીસને શર્મસાર કરતી ઘટના બની જે પોલીસ પ્રજાની…

*સુરતના લિંબાયત અને રાંદેર પોલીસ સ્ટેશન હેઠળના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ*

સુરતઃ નાગરિકોને સુખ, શાંતિનો અહેસાસ કરાવવા માટે રાજય સરકારનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સુરત શહેરના લિંબાયત અને રાંદેર પોલીસ…