સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.
Related Posts
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ.
બ્રેકિંગ ન્યુઝ.. અમદાવાદ જિલ્લામાં પણ મોડી રાત્રે lockdown જાહેર.. જિલ્લાના ૧૧ તાલુકાઓમાં તા. 26 મી સુધી ધંધા-રોજગાર રાખવા પડશે બંધ,…
સુરત માં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજા નુ એલાન પરિવારને 20 લાખનું વળતર ચુકવવા માંગ.
સુરતમાં પાંડેસરા દુષ્કર્મ-હત્યા કેસમાં ફાંસીની સજાપાંડેસરામાં બાળકી પર દુષ્કર્મ-હત્યા કેસ મુદ્દે સજાનું એલાનબાળકી પર દુષ્કર્મ આચરનારને ફાંસીની સજાઆરોપી ગુડ્ડકુમાર યાદવને…
*અમદાવાદમાં યોજાનાર અર્બન-2નો લોગો, વેબસાઇટ, વેલકમ સોંગનું લોન્ચિંગ કરતા રાજ્યના મુખ્યમંત્રી . જીએનએ અમદાવાદ: ભારતના G-20 પ્રેસિડન્સી હેઠળ, અમદાવાદમાં U-20…
