સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.
Related Posts
🎓 *33 ઓનલાઇન સર્વિસ માટે હવે સરકારી ઓફીસમાં જવાની જરૂર નથી : આ કામ થશે ઘેર બેઠા*
👉🏻https://wp.me/paBcLi-gS 📍રેશનકાર્ડ, 📍સિનિયર સિટીઝન સર્ટિફિકેટ, 📍ડોમિલાઇન સર્ટિફિકેટ, 📍લઘુમતિ સર્ટિફિકેટ, 📍વિધવા સર્ટિફિકેટ, 📍ક્રિમિલેયર સર્ટિફિકેટ, 📍જાતિનું પ્રમાણપત્ર, 📍આવકનો દાખલો, 📍ખેડૂતનો દાખલો, 📍વારસાઇ…
આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા
ન્યૂઝ બ્રેકિંગ આણંદના સરકારી વકીલ એસીબીના સકંજામાં 35 હજારની લાંચ લેતા ઝડપાયા અપીલ ફાઈલ ન કરવા માટે માગી હતી લાંચ…
*📌 શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત: લાખો વિદ્યાર્થીઓને ઓનલાઈન મળશે જોરદાર સુવિધા* 🔸ભાવનગરમાં શિક્ષણમંત્રની મોટી જાહેરાત 🔸શિક્ષણમંત્રીએ…
