સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.
Related Posts
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા*
*અમદાવાદ વિમાન દુર્ઘટનામાં GISFS ના ઘાયલ ગાર્ડનું સારવાર દરમ્યાન અવસાન થતાં નીકળી અંતિમયાત્રા* અમદાવાદ, સંજીવ રાજપૂત, 12 જૂનના રોજ અમદાવાદના…
અમદાવાદ મધ્યસ્થ જેલ કેદીઓના પરીવાર ને રાશન કીટ અપાવવા મધ્યસ્થી બન્યાં તુષાર ત્રિવેદી જેલ NGO.
અમદાવાદ મધ્યસ્થ જેલ ના કેદીઓ નાં પરિવાર માટે ડૉ. ભૂપેશ શાહ દ્વારા રાશન કીટ પ્રદાન કરવામાં આવી.. તુષાર ત્રિવેદી જેલ…
જખૌ બંદર ખાતે માછીમારોના ચૂંટણીકાર્ડ બનાવવા વહીવટી તંત્ર દ્વારા સર્વેની કામગીરી યોજાઈ ભુજ, મંગળવાર: – તાજેતરમાં ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી…
