સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.
Related Posts
જરૂર છે, જરૂર છે, ગુજરાત કોંગ્રેસને સાચું બોલી શકે એવા નેતાઓની જરૂર છે…!
છેલ્લા 32 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ સત્તાથી દૂર છે બીજા શબ્દોમાં કહીએ તો ગુજરાતકોંગ્રેસના નેતાઓ હારી-હારીને એટલા થાકી ગયા છે કે…
લંપટ-ભાગેડુ નિત્યાનંદ બરબરના ભેખડે ભરાયો: ગુજરાત પોલીસની અરજી બાદ ઈન્ટરપોલ મેદાને.
 બળાત્કાર અને અપહરણનો આરોપી ભાગેડુ નિત્યાનંદ વિરુદ્ધ ગુજરાત પોલીસની અપીલ પર બુધવારે ઇન્ટરપોલે નોટિસ ઇશ્યૂ કરી છે. બળાત્કાર અને…
જાણો રેડઝોનમાં શું પરમિશન અપાઇ.
પરવાનગી રેડ ઝોન પરવાનગી મુજબ દુકાનો ખુલશે પરંતુ સોશિયલ ડિસ્ટસિંગ અનિવાર્ય • બાઈક પર એકલા જઈ શકાશે, ખાનગી વાહનોમાં ડ્રાઈવરો…
