સમગ્ર દુનિયામાં ફેલાયેલા કોરોના વાયરસના ફેલાવાના કારણે સ્વામીનારાયણ સંપ્રદાયના મેનેજમેન્ટે દુનિયાના તમામ સ્વામીનારાયણ મંદિરોને બંધ કરવાની જાહેરાત કરી છે. મેનેજમેન્ટનું કહેવું છે કે, કોરોના વાયરસના ફેલાવાને રોકવા માટે સ્થાનિક લોકો, પર્યટકો અને વોલંટિયર્સની તબિયતને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને પણ COVID-19 વૈશ્વિક મહામારી જાહેર કરી છે. કોરોના વાયરસના કારણે અત્યાર સુધીમાં 5 હજારથી પણ વધારે લોકોના મોત થઈ ગયા છે, જ્યારે 134,000 લોકો આ વાયરસના સંક્રમણમાં આવ્યા છે.
Related Posts
મહાકુંભ/પ્રયાગરાજઃ 13 વર્ષની છોકરીને સાધ્વી બનાવનાર મહંત કૌશલ ગિરીને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, આગ્રાની છોકરીને ઘરે મોકલી
મહાકુંભ/પ્રયાગરાજઃ 13 વર્ષની છોકરીને સાધ્વી બનાવનાર મહંત કૌશલ ગિરીને જુના અખાડામાંથી હાંકી કાઢવામાં આવ્યા, આગ્રાની છોકરીને ઘરે મોકલી જુના અખાડામાં…
ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ
રાજ્યમાં ગુજરાતી ભાષાનો વ્યાપ વધારવા પ્રયાસ. સાર્વજનિક સ્થળોએ ગુજરાતી ભાષામાં લખાણ ફરજિયાત. સિનેમાગૃહ, નાટ્યગૃહ, શાળામાં લાગુ પડશે નિયમ કોલેજ, સુપરમાર્કેટ,…
બોલિવૂડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂરના ભાઈ અને શક્તિ કપૂરના દિકરા સિદ્ધાંથ કપૂરની બોંગ્લોર પોલીસે ધરપકડ કરી છે. સિદ્ધાંથને બેંગ્લોરથી કસ્ટડીમાં લીધો…
