ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
વિધવાએ 5 દાયકાની લડત બાદ 43 વિઘા જમીન માટેનો જંગ જીત્યો
વિધવાએ 5 દાયકાની લડત બાદ 43 વિઘા જમીન માટેનો જંગ જીત્યો જમીનને લઈને ગમે એટલા કાયદાનું મસમોટું એલાન કરવામાં આવે…
*નડિયાદમાં ઓપરેટરની નિમણુંક આપવા બદલ 15 હજારની લાંચ લેવાના પ્રકરણમાં બે ઝડપાયા*
નેશનલ પ્લાઝામાં આવેલી નેન્શી હેલ્થકેરની ઓફિસે લાંચના છટકાનું આયોજન ગોઠવીને ઠાસરા તાલુકા પંચાયતમાં આધાર ઓપરેટરની નિમણૂંક આપવા બદલ માંગેલી ૧૫…
જામનગર ખાતે સાંસદ પૂનમબેન માડમના અધ્યક્ષસ્થાને વિશ્વ મહિલા દિવસની કરાઈ ઉજવણી.
* જામનગર: સમગ્ર વિશ્વમાં ૦૮ માર્ચના દિવસે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે જામનગર ટાઉનહોલ ખાતે સાંસદ શ્રી…
