ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
સુરતમાં ડાયમંડ-બિલ્ડર ગ્રુપ પર ઈન્કમટેકસ દરોડામાં ૧૫ કરોડની રોકડ તથા ઝવેરાત મળ્યું ૧૨૫૦ કરોડની અધિકના બીનહિસાબી વ્યવહારો તથા શંકાસ્પદ પ્રોપર્ટી-…
તા.૩૦મી એ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાશે અમરેલી અધિક કલેક્ટર વાળાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજવા…
અમદાવાદઃ ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 5 ના મૃત્યુ. અકસ્માતને પગલે પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો.
અમદાવાદઃ ધોળકા-બગોદરા માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો. CNG રીક્ષા અને કાર વચ્ચે અકસ્માતમાં 5 ના મૃત્યુ. અકસ્માતને પગલે પોલીસ કાફલો…
