ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
NIMA નેશનલ ઈન્ટીગેટેડ મેડિકલ એશોશિયેશન. ગુજરાત દ્વારા એકેડેમીક મેગા વર્કશોપ. વર્કશોપમા ભાગ લઈ આકર્ષક ઇનામ મેળવો.
Res.Dr, Nima Gujara, Comming up with a very interesting and informative workshop from 1st Feb to 6th Feb, 2021. The…
દિલ્હીમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સૌ પ્રથમ શ્રી સ્વામિનારાયણ મંદિરનો ૪૨ મો પાટોત્સવ ઊજવાયો…*
*યુગદ્રષ્ટા શ્રી મુક્તજીવન સ્વામીબાપા સર્વાવતારી શ્રી સ્વામિનારાયણ ભગવાનના સાર્વભૌમ નાદવંશ પરંપરાના ચતુર્થ આધ્યાત્મિક વારસદાર. તેઓ દૂરંદેશી હતા તેથી તો ભારત…
ન્યૂઝ બ્રેકિંગ.: ભારે વરસાદથી અમદાવાદ પાણી પાણી. અમદાવાદમાં આજે સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ.
ન્યૂઝ બ્રેકિંગ ભારે વરસાદથી અમદાવાદ પાણી પાણી અમદાવાદમાં આજે સરેરાશ બે ઇંચ જેટલો વરસાદ છેલ્લા બે કલાકમાં અમદાવાદમાં મેઘરાજાની તોફાની…
