ગુજરાતમાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નથી. રાજ્ય સરકારે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી. કોરનોનાને લઈ જે પગલાં લેવામાં આવ્યાં છે તેની મુખ્યમંત્રીએ સમીક્ષા કરી છે તેવું રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમે જણાવ્યું હતુ. એરપોર્ટ પર મુસાફરોનું સ્ક્રીનીગ કરવામાં આવી રહ્યું છે. ધોરણ 10 અને 12 ની પરીક્ષા પણ રાબેતા મુજબ ચાલુ રહેશે. તો 29 મી માર્ચ સુધી શાળા કોલેજો તેમજ આંગણવાડીઓ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
Related Posts
અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો
#ભરૂચ અંકલેશ્વરના સેંગપુર ગામે ધુળેટીની ઉજવણીમાં ખૂની ખેલ ખેલાયો મૃતકે આરોપીના શ્વાનને રંગ લગાડતા થયેલ મારામારીમાં હત્યા કરાઈ અંકલેશ્વર ગ્રામ્ય…
નાંદોદના અણીજરા ગામમાં દીપડો દેખાતા ગ્રામજનોમા ફફડાટ.
રાજપીપળા,તા.15 નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં આવેલા અણીજરા ગામે કપાસના એક ખેતરમાં દીપડો દેખા દેતાગ્રામજનોમાં ભારે ફફડાટ ફેલાયો છે . ગામલોકો…
*રિવર ક્રુઝનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ*
*રિવર ક્રુઝનું કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઈ-લોકાર્પણ* *** *’રિવર ક્રુઝ’ અમદાવાદ સહિત ગુજરાત માટે આકર્ષણનું કેન્દ્ર બનશે…
