જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે કહ્યુ છે કે વયસ્ક વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચન કર્યુ છે. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જાહેરમાં થુંકનારે રૂપિયા 500 નો દંડ કરવાની જોગવાઇ કરવામા આવી છે. ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ પણ કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે
Related Posts
સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ દ્વારા મિડીયા કર્મી સાથે ગેરવર્તન અને જાહેરમાં ગાળો બોલવાનો મામલો
સુરેન્દ્રનગર *સુરેન્દ્રનગર લોકસભાના સાંસદ દ્વારા મિડીયા કર્મી સાથે ગેરવર્તન અને જાહેરમાં ગાળો બોલવાનો મામલો* *અંદાજે ૩૦ થી વધુ મિડીયા કર્મીઓ,…
બ્રેકિંગ ન્યૂઝ: રાજ્યના નવા મુખ્ય સચિવ તરીકે રાજકુમારની નિમણુક ગૃહ વિભાગના અગ્ર મુખ્ય સચિવ રાજકુમાર નિમાયા મુખ્ય સચિવ પંકજકુમાર 31…
રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર.
રાજ્યના તમામ વિભાગના સરકારી ડોકટરો પડતર પ્રશ્નોના મુદ્દે આજથી હડતાળ ઉપર મહામારીમાં જીવના જોખમે સેવા આપતાં તબીબોના પ્રશ્નો ઉકેલવામાં સરકાર નિષ્ફળપગાર ધોરણ, બઢતી, સળંગ નોકરી સહિતની વિવિધ પડતર માંગણીઓનો…
