જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે કહ્યુ છે કે વયસ્ક વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચન કર્યુ છે. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જાહેરમાં થુંકનારે રૂપિયા 500 નો દંડ કરવાની જોગવાઇ કરવામા આવી છે. ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ પણ કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે
Related Posts
અમદાવાદને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર.. વાંચો કોણ શું બન્યું..
અમદાવાદના નવા મેયર તરીકે કિરીટ પરમાર તથા ડેપ્યુટી મેયર તરીકે ગીતા પટેલની વરણી કરવામાં આવી છે. અમદાવાદના નવા મેયર તરીકે…
બેલેન્સશીટ :2. – ડો. સ્વપ્નિલ કેશવલાલ મહેતા.
“જશવંત…કહુ છુ સાંભળે છે.. થોડા પૈસા છે તારી પાસે?…” સુધાએ પુછ્યુ. અને જશવંતે ના પાડવા કરતા મૌન રહેવાનુ વધારે પસંદ…
अंबाजी* नवरात्रि के पहले 3 दिन में मोहन थाल प्रसाद के करीब 1 लाख पेक्ट बिकने की खबर:सोर्स।
