જોકે ટીચર અને ઓફિસ સ્ટાફ શાળાએ આવી શકે છે. સિનેમાઘરો, સ્વિમિંગપુલ પણ બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તો બીજી તરફ સરકારે કહ્યુ છે કે વયસ્ક વ્યક્તિએ વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે. જરૂર વગર ઘરની બહાર ન નીકળવા સુચન કર્યુ છે. ભીડ ભેગી થાય તેવા કાર્યક્રમો કરવા પર પ્રતિબંધ લાદ્યો છે. જાહેરમાં થુંકનારે રૂપિયા 500 નો દંડ કરવાની જોગવાઇ કરવામા આવી છે. ખાનગી અને ધાર્મિક સંસ્થાઓએ પણ કાર્યક્રમો બંધ રાખવા આદેશ કરવામાં આવ્યો છે. તકેદારીના ભાગરૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે
Related Posts
“મધ્યમ વર્ગનું બજેટ” – મેં કીધું. વ્હાલી. ચિંતા ન કર..હજુ તકલીફ ગળા સુધી આવી નથી..એ નાક સુધી આવે તે પહેલા હું..એક મોટો નિર્ણય લઈશ.
મધ્યમ વર્ગનું બજેટ ડાયરી માં બે કલાક થી આવક જાવક ને મેળવવા હું નિર્થક પ્રયત્ન કરતો હતો… અગરબત્તી.અને શ્રીફળ ના…
દુબઇ અને જર્મનીથી આવેલ પ્રવાસીઓને રાજપીપળાની આયુર્વેદિક કોલેજ ખાતે ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા
નર્મદા જિલ્લામાં અગાઉના અન્ય પાંચ વ્યક્તિઓ મળી કુલ સાત વ્યક્તિઓ ને હોમ ક્વોરોન્ટાઇન હેઠળ રખાયા આયુર્વેદિક કોલેજની બોયઝ –ગર્લ્સ હોસ્ટેલ…
*પીએમ મોદી 27 મી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે રૂ. 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે*
*પીએમ મોદી 27 મી સપ્ટેમ્બરના રોજ છોટા ઉદેપુર ખાતે રૂ. 5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે* ગાંધીનગર, સંજીવ રાજપૂત:…
