ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.
Related Posts
*📍1,2 અને 6 માર્ચે PMની બંગાળની મુલાકાતે*
*📍1,2 અને 6 માર્ચે PMની બંગાળની મુલાકાતે* 1 માર્ચના રોજ આરામબાગમાં PMની રેલી 2 માર્ચે PMની કૃષ્ણનગરમાં રેલી 6 માર્ચે…
*મોરબી : શનાળા રોડ પર રાત્રીના થયેલ હત્યા મામલે ફરિયાદ નોંધાઈ*
*મોરબી : શનાળા રોડ પર રાત્રીના થયેલ હત્યા મામલે ફરિયાદ નોંધાઈ* બે શખ્સો સામે નોંધાઈ ફરિયાદ જતીનભાઈ આડેસરા રાજકોટથી કાર…
મકરસંક્રાંતિ પર્વે પશુઓને ઘાસ ચારો અને જરૂરતમંદ લોકોને દાનની પરંપરા સહજપૂર્વક નિભાવતા રાજ્યના મુખ્યમંત્રી
જીએનએ અમદાવાદ: મકર સંક્રાંતિ ઉતરાયણ પર્વની ઉજવણી માં આપણી સંસ્કૃતિ માં પશુઓને ઘાસ ચારો અને જરૂરત મંદ લોકોને દાન નું…
