ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.
Related Posts
*ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ*
*ગાંધીનગર ખાતે રાજ્યપાલની શુભેચ્છા મુલાકાત લેતા કેન્દ્ર સરકારના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મહાનિર્દેશક અનુરાગ ગર્ગ* ગાંધીનગર, સંજીવ રાજપૂત: કેન્દ્ર સરકારના ગૃહ…
ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા
બનાસકાંઠા… ભાદરવી પૂનમ મહામેળા પર કોરોના નું ગ્રહણ યથાવત રહે તેવી શકયતા આ વર્ષે પણ ભાદરવી પૂનમ મેળો ન યોજાય…
ધ્રોલ ખાતે સ્વ દિવ્યરાજસીંહ જાડેજાની પ્રથમ પૂણ્યતિથી નિમિતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો. ૨૭૫ બોટ બ્લડ થયુ એકત્ર
જામનગર: ધ્રોલ ખાતે શનિવારે વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સ્વ .દિવ્યરાજસિંહ જદુભા જાડેજા સ્મૅરણા અર્થ બ્લડ ડોનેશન કેમ્પ નું સુંદર આયોજન કરવા…
