ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.
Related Posts
ઉતરાયણમાં 108 ની તમામ તૈયારીઓ પૂર્ણ 622 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે
ઉતરાયણમાં 108 ની તમામ તૈયારીઓ પૂર્ણ 622 એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે 4 હજારનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવશે પક્ષીઓ માટે…
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી અમદાવાદ શહેર
એલિસબ્રિજ પોલીસ સ્ટેશનની હદમાંથી ઇંગ્લીશ દારૂ બનાવવાનુ કારખાનું પકડી પાડતી અમદાવાદ શહેર અમદાવાદ શહેરમા દારૂ/જુગારની પ્રવૂતિ નેસ્ત નાબૂદ કરવાની પોલીસ…
799 રૂપિયાથી કરો હવાઈ મુસાફરી ખાસ ઓફર
સરકારી એરલાઇન કંપની એર ઈન્ડિયાએ તેના ગ્લોબલ નેટવર્ક પર જબરદસ્ત ઓફરની જાહેરાત કરી છે. કંપની 799 રૂપિયાના પ્રારંભિક કિંમતે દેશમાં…
