ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.
Related Posts
માંગરોલ એના સ્વતંત્ર સેનાની મહેન્દ્રભાઈ ભટ્ટ જન્મથી જ ખાદી પહેરે છે.એમના પત્નિ પણ ખાદી જ ધારણ કરે છે.અને આજના મોર્ડન યુગમાં એમની પુત્રી પણ ખાદી જ પહેરે છે. આ દંપતી અન્ય માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.
માંગરોલ એના સ્વતંત્ર સેનાની મહેન્દ્રભાઈ ભટ્ટ જન્મથી જ ખાદી પહેરે છે.એમના પત્નિ પણ ખાદી જ ધારણ કરે છે.અને આજના મોર્ડન…
અમદાવાદ AMC ના પૂર્વ રોડ બિલ્ડીંગ કમિટીના ચેરમેન અને તેમના ધર્મ પત્ની કોરોના સંક્રમિત થયા.
અમદાવાદ: AMC ના પૂર્વ રોડ બિલ્ડીંગ કમિટિ ના ચેરમેન તેમજ કોગેસના પદેશમંત્રી અને હાટકેસવર ભાઈપુરા વોડઁના પુવઁ કોરપોરેટર એવા અરવિંદ…
બ્રેકિંગ :- અમદાવાદમાં પણ અનુભવાયા ભૂકંપના આંચકા, સમગ્ર ઉત્તર ભારતમાં અનુભવાયા ભૂકંપના આંચકા, ભૂકંપનું કેન્દ્રબિંદુ અફઘાનિસ્તાનમાં નોંધાયું, …
