ગુજરાતમાં હાલ રાજ્યસભાની ચૂંટણીને લઈને ઘમાસાણ ચાલી રહ્યું છે. કોંગ્રેસના એક પછી એક ધારસભ્યો રાજીનામાં આપી રહ્યા છે. કોંગ્રેસના પાંચ ધારાસભ્યો રાજીનામાં આપી ચુક્યા છે અને વધુ એક કપરાડાના ધારાસભ્ય સંપર્ક વિહોણા થતા કોંગ્રેસ ભીંસમાં મુકાણી છે. તો બીજી તરફ જીએસટીવી સાથેની વાતચીતમાં કોંગ્રેસ પ્રવક્તા જયરાજસિંહે દાવો કર્યો છે કે ભાજપના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. સુરતના પાંચ ધારાસભ્યો કોંગ્રેસના સંપર્કમાં છે. કેટલાક ધારાસભ્યો રાજસ્થાન પહોંચી ગયા છે.
Related Posts
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન
ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ કલાકાર ફિલ્મ અભિનેતા નરેશ કનોડિયાનું નિધન
અભિનેત્રી અક્રિતી શર્મા અમદાવાદની મહેમાન બની અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને ભગવાન શિવના લીધા આશિર્વાદ
અભિનેત્રી અક્રિતી શર્મા અમદાવાદની મહેમાન બની અને ચંદ્રેશ્વર મહાદેવ મંદિરમાં આરતી કરી અને ભગવાન શિવના લીધા આશિર્વાદ અમદાવાદ: હર હર…
અમદાવાદ: ઓઢવમાં આવેલ તક્ષશિલા સ્કૂલ બહાર વાલીઓનો હોબાળો 30 થી 40 જેટલા વિદ્યાર્થીઓને પરીક્ષામાં ના બેસવા દેવાયા ધોરણ…
